$C_3$ અને $C_4$ વનસ્પતિ વચ્ચે નીચેનામાંથી કઈ બાબત અલગ પડતી નથી?
$I.$ પ્રાથમિક $CO_2$ ગ્રાહક.
$II.$ પ્રકાશશ્વસનનું પ્રમાણ.
$III.$ $CO_2$ ના સ્થાપન માટે જવાબદાર ઉત્સેચક.
$IV.$ કેલ્વિન ચક્રની હાજરી.
$V.$ પર્ણની અંતસ્થ રચના.

  • A
    $I$ અને $V$
  • B
    $IV$
  • C
    $II$ અને $III$
  • D
    $II$

Explore More

Similar Questions

લીલ અને અન્ય નિમજ્જિત વનસ્પતિઓ દિવસ દરમિયાન પાણીની સપાટી પર તરે છે અને રાત્રિ દરમિયાન તળિયે બેસી જાય છે કારણ કે...

$P$: પ્રકાશસંશ્લેષણની અંધકાર-પ્રક્રિયા દરમિયાન કીટોટ્રાયોઝનું સંશ્લેષણ થાય છે.
$Q$: $ATP$ ના બંધારણમાં રહેલી શર્કરા કીટોપેન્ટોઝ શર્કરાનું ઉદાહરણ છે.

નીચેના વાંચો અને સાચી જોડી ધરાવતો વિકલ્પ પસંદ કરો:
$I.$ $DCMU$: નીંદણનાશક,અચક્રીય ઇલેક્ટ્રોન પરિવહનનો અવરોધક
$II.$ $PMA$: ફૂગનાશક,બાષ્પોત્સર્જન ઘટાડે છે
$III.$ કોલચીસીન: આલ્કલોઇડ,નર વંધ્યત્વ પ્રેરે છે
$IV.$ સોઇલરાઇટ: સોડિયમ આલ્જીનેટ,દૈહિક ભ્રૂણનું કેપ્સ્યુલેશન

એક ફોટોસિસ્ટમ $..............$ ની બનેલી હોય છે.

$CO_2$ ના સ્થાપન માટેના બે પરિપથો કયા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo