વિધાન : અંધકાર પ્રક્રિયા માત્ર રાત્રિ દરમિયાન હરિતકણના સ્ટ્રોમામાં થાય છે.
કારણ : $CO_2$ નું સ્થાપન માત્ર $C_3$ ચક્ર દરમિયાન જ થાય છે.

  • A
    જો વિધાન અને કારણ બંને સાચા હોય અને કારણ એ વિધાનની સાચી સમજૂતી હોય.
  • B
    જો વિધાન અને કારણ બંને સાચા હોય પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી ન હોય.
  • C
    જો વિધાન સાચું હોય પરંતુ કારણ ખોટું હોય.
  • D
    જો વિધાન અને કારણ બંને ખોટા હોય.

Explore More

Similar Questions

જે વનસ્પતિઓમાં $CO_{2}$ ના સ્થાપનનું પ્રથમ ઉત્પાદન $C_{3}$ એસિડ છે,એટલે કે ...$A$... પથ,અને જે વનસ્પતિઓમાં પ્રથમ ઉત્પાદન $C_{4}$ એસિડ $(OAA)$ હતું,એટલે કે ...$B$... પથ. આપેલ ખાલી જગ્યાઓમાં યોગ્ય વિકલ્પો ભરીને વિધાન પૂર્ણ કરો.

પ્રકાશસંશ્લેષણની નીપજ પર્ણોમાંથી વનસ્પતિના વિવિધ ભાગોમાં વહન પામે છે અને ઉપયોગમાં લેવાય તે પહેલાં કેટલાક કોષોમાં સંગ્રહિત થાય છે. આ સંગ્રહ કરતા કોષો કે પેશીઓ કઈ છે?

$A -$ $C_3$ વનસ્પતિઓની ઉત્પાદકતા $C_4$ વનસ્પતિઓ કરતાં વધુ હોય છે.
$R -$ પ્રકાશશ્વસન (Photorespiration) $C_3$ વનસ્પતિઓમાં થાય છે.

નિમ્નજ્જિત (submerged) જલોદભિદ વનસ્પતિઓમાં $CO_2$ નો પ્રવેશ શેના દ્વારા થાય છે?

નીચેનામાંથી કઈ જોડ ખોટી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo