આપેલામાંથી ક્યો જવાબ જનીન માટે સાચો નથી.?
તે જોડમાં જોવા મળે છે.
જન્યુઓનાં નિર્માણ સમયે વિશ્લેષણ પામે છે.
સ્વતંત્ર જોડ એકબીજાથી સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામે છે.
એક જોડ બીજી જોડથી અલગ રીતે વિશ્લેષણ પામે છે.
મેન્ડલનાં પરિણામોને કઈ પ્રક્રિયાઓના આધારે અન્ય વૈજ્ઞાનિકો દ્વારા સ્પષ્ટ સમજૂતી અપાઈ ?
મેન્ડેલના કાર્યોને પુનઃસંશોધીત કયા વૈજ્ઞાનિકો એ કર્યું?
મોર્ગને કેમ નાની ડ્રોસાફિલા માખી પર પ્રયોગો કર્યા?
જનીનનું ન હોય પણ માત્ર રંગસૂત્રમાં જ હોય તે રંગસૂત્રનું લક્ષણ ક્યુ?
નીચેનામાંથી કયા મુદ્દા (બાબત) એ મેન્ડલવાદને વધુ મજબૂત બનાવ્યો?