નીચે પૈકી કઈ પધ્ધતિ નવ સ્થાન સંરક્ષણ માટે નથી?

  • [NEET 2022]
  • A

    રાષ્ટ્રીય ઉદ્યાનો

  • B

    સૂક્ષ્મ સંવર્ધન (માઈક્રો પ્રોપેગેશન)

  • C

    ક્રાયો પ્રિઝર્વેશન

  • D

    ઈન-વિટ્રોફલન

Similar Questions

નીચેનામાંથી વનસ્પતિ ઉદ્યાનનું કયુ એક મહત્વનું કાર્ય છે?  

નીચે આપેલ અભિગમ નવસ્થાન સંરક્ષણ નથી.

ભારતમાં કેટલા આરક્ષિત જૈવાવરણો છે?

પ્રાણીઉદ્યાન અને વનસ્પતિ ઉદ્યાન કયા અભિગમનાં ભાગ છે?

બધા જ હોટસ્પોટ્સને કડક સુરક્ષા આપીએ તો સામુહિક વિલોપનના દરને $........\%$ સુધી ઘટાડી શકાય છે.