સ્વસ્થાન સંરક્ષણ માટે સાચા વિધાન / વિધાનો ઓળખો.

$a$ - પવિત્ર ઉપવન સ્વસ્થાન સંરક્ષણ હેઠળનો ભાગ છે.

$b$ - પ્રાણીઉદ્યાનો સ્વસ્થાન સંરક્ષણ અભિગમ છે.

$c$ - આ અભિગમમાં જે - તે વિસ્તારને પર્યાવરણીય રીતે વિશિષ્ટઅને જૈવ-વિવિધતાથી ભરપૂર રહે એ રીતે કાયદાકીય સુરક્ષીત કરવામાં આવે છે.

  • A

    $b$ અને $c$

  • B

    $a$ અને $c$

  • C

    $a$ અને $b $

  • D

    માત્ર $b$

Similar Questions

નીચે આપેલ અભિગમ નવસ્થાન સંરક્ષણ નથી.

વૈજ્ઞાનિક કારણો આપો : વન્યજીવન આપણી જનીન બેંકનું કાર્ય કરે છે.

નીચે પૈકી ઉચ્ચ સ્તરની જૈવવિવિધતા ક્યાં જોવા મળે છે?

ભારતમાં આવેલાં સ્વસ્થાન સંરક્ષણ મુજબ યોગ્ય જોડકાં જોડો.

કોલમ$-I$ કોલમ$-II$
$(P)$  જૈવાવરણ આરક્ષિત વિસ્તારો $(I)$  $14$
$(Q)$  રાષ્ટ્રીય ઉદ્યાનો $(II)$  $448$
$(R)$  વન્યજીવન અભયારણ્યો $(III)$  $90$

હોટસ્પોટને નક્કિ કરવા માટે ક્યો માપદંડ ઉપયોગમાં લેવામાં આવતો નથી?