સ્વસ્થાન સંરક્ષણ માટે સાચા વિધાન / વિધાનો ઓળખો.

$a$ - પવિત્ર ઉપવન સ્વસ્થાન સંરક્ષણ હેઠળનો ભાગ છે.

$b$ - પ્રાણીઉદ્યાનો સ્વસ્થાન સંરક્ષણ અભિગમ છે.

$c$ - આ અભિગમમાં જે - તે વિસ્તારને પર્યાવરણીય રીતે વિશિષ્ટઅને જૈવ-વિવિધતાથી ભરપૂર રહે એ રીતે કાયદાકીય સુરક્ષીત કરવામાં આવે છે.

  • A

    $b$ અને $c$

  • B

    $a$ અને $c$

  • C

    $a$ અને $b $

  • D

    માત્ર $b$

Similar Questions

જૈવ વિવિધતાના સંદર્ભમાં સાચું વિધાન પસંદ કરો.

વનસ્પતિ વિવિધતાનું સંરક્ષણ જરૂરી છે.

નીચે પૈકી ઉચ્ચ સ્તરની જૈવવિવિધતા ક્યાં જોવા મળે છે?

વનસ્પતિની સંબધિત વન્ય જાતને સંગ્રહિત કરવાની શ્રેસ્ઠ પદ્ધતિ કઈ છે?

વૈજ્ઞાનિક કારણો આપો : વન્યજીવન આપણી જનીન બેંકનું કાર્ય કરે છે.