નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    પ્રક્રિયાની આણ્વિકતા અપૂર્ણાંક હોઈ શકે છે.
  • B
    શૂન્ય ક્રમની પ્રક્રિયા ક્યારેય અટકતી નથી.
  • C
    પ્રથમ ક્રમની પ્રક્રિયા સમાંગ (homogeneous) હોવી જોઈએ.
  • D
    જ્યારે નિરપેક્ષ તાપમાન અનંત હોય ત્યારે પ્રક્રિયાનો વેગ અચળાંક પૂર્વ-ઘાતાંકીય અવયવ (pre-exponential factor) જેટલો થાય છે.

Explore More

Similar Questions

સપાટ જમીન પર ઉભેલા ટાવરનો પડછાયો જ્યારે સૂર્યનો ઉત્સેધકોણ $30^{\circ}$ હોય ત્યારે $45^{\circ}$ હોય તેના કરતા $60 \ m$ લાંબો જોવા મળે છે. ટાવરની ઊંચાઈ શોધો.

નીચેનામાંથી કયા સંકીર્ણના ચાર સમઘટકો હશે?

પરિપથ માટે પ્રવાહ અને વોલ્ટેજનો સદિશ આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે. પરિપથના ઘટકો શું હશે?

જ્યારે કોઓર્ડિનેટ અક્ષોને $45^{\circ}$ ના ખૂણે ફેરવવામાં આવે ત્યારે $3x^2 + 3y^2 + 2xy = 2$ નું રૂપાંતરિત સમીકરણ શું થાય?

$R_1$ અને $R_2$ ત્રિજ્યા ધરાવતા બે વાહક વર્તુળાકાર લૂપ એક જ સમતલમાં તેમના કેન્દ્રો એકબીજા પર સંપાત થાય તે રીતે મૂકવામાં આવ્યા છે. જો $R_1$ > $R_2$ હોય, તો તેમની વચ્ચેનું અન્યોન્ય પ્રેરકત્વ $M$ કોના સમપ્રમાણમાં હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo