નીચેનામાંથી કોનું ઠારબિંદુ સૌથી ઓછું છે?

  • A
    થેલિક એસિડ
  • B
    $9,10$-ડાયમિથાઈલએન્થ્રાસીન
  • C
    $2$-નેપ્થોલ
  • D
    નેપ્થલીન

Explore More

Similar Questions

પાણીમાં કેન સુગરના $5\%$ (દળથી) દ્રાવણનું ઠારબિંદુ $271 \ K$ છે અને શુદ્ધ પાણીનું ઠારબિંદુ $273.15 \ K$ છે. પાણીમાં ગ્લુકોઝના $5\%$ (દળથી) દ્રાવણનું ઠારબિંદુ ............. $K$ છે.

$1.8 \ g$ ગ્લુકોઝ (મોલર દળ $180 \ g \ mol^{-1}$) ને $0.1 \ kg$ પાણીમાં ઓગાળવામાં આવે છે. દ્રાવણનું ઠારબિંદુ ($^{\circ}C$ માં) કેટલું હશે? (પાણી માટે $K_f = 1.86 \ K \ kg \ mol^{-1}$)

પાણી માટે $K_f$ નું મૂલ્ય $1.86 \, K \, kg \, mol^{-1}$ છે. જો તમારા ઓટોમોબાઈલ રેડિયેટરમાં $1.0 \, kg$ પાણી હોય,તો દ્રાવણનું ઠારબિંદુ $-2.8 \, ^oC$ સુધી ઘટાડવા માટે કેટલા $gm$ ઇથિલિન ગ્લાયકોલ $(C_2H_6O_2)$ ઉમેરવું પડશે?

પાણી માટે $K_f = 1.86 \ K \ kg \ mol^{-1}$ છે. જો તમારા વાહનના રેડિયેટરમાં $1.0 \ kg$ પાણી હોય,તો દ્રાવણનું ઠારણબિંદુ $-2.8 \ ^\circ C$ સુધી ઘટાડવા માટે કેટલા ગ્રામ ઇથિલીન ગ્લાયકોલ $(C_2H_6O_2)$ ઉમેરવો જોઈએ?

$0.01 \ mol \ kg^{-1}$ મોલાલિટી ધરાવતા દ્રાવણના ઠારબિંદુમાં અવનયન કયા દ્રાવક માટે સૌથી વધુ હશે? ($K_f$ ની કિંમત કૌંસમાં આપેલી છે)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo