નીચે પૈકી ક્યા પરિસ્થિતિકીય પિરામિડો સામાન્ય રીતે ઊંધા હોય છે ?
ઘાસના મેદાન ના સંખ્યાના પિરામિડ
શક્તિના પિરામિડ
જંગલના જૈવભારના પિરામિડ
સમુદ્રના જૈવભારના પિરામિડ
નિવસનતંત્રનાં ઊર્જાના સ્ત્રોતમાંથી ઉત્પાદકો દ્વારા વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદનમાં કેટલા ટકા ઊર્જાનું રૂપાંતરણ થાય છે?
એક પોષક સ્તરમાંથી બીજા પોષકસ્તરમાં ઊર્જામાં વહન દરમિયાન કઈ લાક્ષણીકતા સર્જાય છે?
આપેલા વિધાનોને યોગ્ય રીતે વાંચો અને નીચેના પ્રશ્નનો જવાબ આપો
$(1)$ સંખ્યા અને જૈવભારનાં પિરામિડ નિવસનતંત્રમાં સીધા કે ઉંધા હોઈ શકે
$(2)$ ફોસ્ફરસ અને સલ્ફર એ અવસાદી ચક્રો છે
$(3)$ પૃથ્વી પરનો સૌથી વધુ કાર્બન દરીયામાં સ્થાન પામે છે
$(4)$ પરિસ્થિતિવિદ્યાનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ નિવસનતંત્ર છે
આહાર શૃંખલામાં મનુષ્યને નીચેનામાંથી કયાં પોષક સ્તરમાં ન મુકી શકાય
પરિસ્થિતિકીય પિરામિડ વ્યાખ્યાયિત કરો અને સંખ્યા તથા જૈવભારના પિરામિડો ઉદાહરણ સહિત વર્ણવો.