માનસિક હતાશા અને અનીદ્રાથી પીડાતા દર્દી માટે દવા તરીકે શુંઉપયોગી નથી ?
$LSD$
એમ્ફટેમાઈન્સ
બારબી યુરેટ
ગ્લાયકોસાઈડ
સક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા માટે જવાબદાર કોષો કયા ?
પ્લાઝમોડીયમ માનવ શરીરમાં કયા સ્વરૂપે પ્રવેશે છે?
$A$ - ધ્રુમપાનથી ફેફસાનું કેન્સર થાય છે.
$R$ - ધુમ્રપાનથી રૂધિરમાં $CO$ નું પ્રમાણ વધે છે અનેઓકિસજનયુકત હિમોગ્લોબીનનું પ્રમાણ ધટે છે.
હળદર ...... માં રાહત માટે ઉપયોગી છે.
પેપસ્મિયરમાં.........