માનસિક હતાશા અને અનીદ્રાથી પીડાતા દર્દી માટે દવા તરીકે શુંઉપયોગી નથી ?

  • A

    $LSD$

  • B

    એમ્ફટેમાઈન્સ

  • C

    બારબી યુરેટ

  • D

    ગ્લાયકોસાઈડ

Similar Questions

સક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા માટે જવાબદાર કોષો કયા ?

પ્લાઝમોડીયમ માનવ શરીરમાં કયા સ્વરૂપે પ્રવેશે છે?

$A$ - ધ્રુમપાનથી ફેફસાનું કેન્સર થાય છે.

$R$ - ધુમ્રપાનથી રૂધિરમાં $CO$ નું પ્રમાણ વધે છે અનેઓકિસજનયુકત હિમોગ્લોબીનનું પ્રમાણ ધટે છે.

હળદર ...... માં રાહત માટે ઉપયોગી છે.

પેપસ્મિયરમાં.........