હોટસ્પોટને નક્કિ કરવા માટે ક્યો માપદંડ ઉપયોગમાં લેવામાં આવતો નથી?

  • A

    લુપ્ત થતી જાતિઓની સંખ્યા

  • B

    નિવાસ સ્થાનનો વિનાશ

  • C

    જૈવવિવિધતાને બચાવવા માટે પરંપરાગત વ્યુહરચના

  • D

    શોષણની હદ

Similar Questions

જનીન બેંકમાં જીનેટિક મટીરીયલનો કયા સ્વરૂપમાં સંગ્રહ કરવામાં આવે છે?

વિધાન  $A$ :  વનસ્પતિઉદ્યાન અને પ્રાણીઉદ્યાન એ નવ-સ્થાન સંરક્ષણ અભિગમ છે. 

કારણ $ R$ :  મ્યુઝિયમમાં વનસ્પતિઉદ્યાન અને પ્રાણીઉદ્યાન આવેલા છે. 

વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

તે નવસ્થાન સંરક્ષણ નો હેતુ પૂરો પાડે છે.

અરવલ્લીની પર્વતમાળાઓ ક્યાં આવેલી છે?

$World\,summit$ (વિશ્વ પરિષદ) માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.