અસંગત જોડ તારવો.
સુંદરવન -બંગાળી વાઘ
પેરિઆર -હાથી
કચ્છનું રણ -જંગલી ગધેડાં
દચીગામ રાષ્ટ્રીય ઉદ્યાન -બર્ફીલો ચિત્તો
પ્રાણીઓ અને વનસ્પતિઓનો લોપ થવાં માટે નીચે પૈકી કયું અગત્યનું કારણ છે ?
“જ્યારે આપણે સમગ્ર નિવસનતંત્રનું સંરક્ષણ કરીએ કે તેનો બચાવ કરીએ ત્યારે તેની જૈવ વિવિધતાનો દરેક સ્તરે બચાવ થશે.” આ અભિગમ નીચેનાં બધાંનો સમાવેશ કરે છે. એના સિવાય
આકૃતિ $\mathrm{A}$ અને આકૃતિ $\mathrm{B}$ માં દશવિલ જાતિઓ વચ્ચે શું સામાન્ય છે ?
પુનઃપ્રાપ્ય નિષ્કાનીય પ્રાકૃતિક સ્ત્રોત .....છે.
કઈ નાશપ્રાયઃ જાતિ ઔષધીય વનસ્પતિ તરીકે ઉપયોગી છે ?