જ્યારે હવામાથી આવતો અધ્રુવીભૂત પ્રકાશ $\sqrt{3}$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમની સપાટી પર આપાત થાય છે,ત્યારે પરાવર્તિત પ્રકાશ સંપૂર્ણપણે ધ્રુવીભૂત થાય છે. વક્રીભવન કોણ કેટલો હશે ($^{\circ}$ માં)?

  • A
    $30$
  • B
    $53$
  • C
    $60$
  • D
    $37$

Explore More

Similar Questions

પ્રકાશનું એક કિરણ કાચની પ્લેટ પર $60^{\circ}$ ના ખૂણે આપાત થાય છે. જો પરાવર્તિત અને વક્રીભૂત કિરણો એકબીજાને લંબ હોય,તો કાચનો વક્રીભવનાંક કેટલો હશે?

દ્રવ્ય પર આપાત પ્રકાશનો આપાતકોણ $60^{\circ}$ છે અને પરાવર્તિત પ્રકાશ સંપૂર્ણ ધ્રુવીભૂત છે. દ્રવ્યની અંદર વક્રીભૂત કિરણની ઝડપ ($m/s$ માં) શોધો:

હવામાંથી $n$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમ પર આપાત થતા પ્રકાશ માટે,જે આપાતકોણે પરાવર્તિત પ્રકાશ સંપૂર્ણ ધ્રુવીભૂત થાય છે,તે કોણ કેટલો હશે?

હવા સાપેક્ષ એક માધ્યમ માટે પોલરાઈઝેશન કોણ $60^{\circ}$ છે. હવા સાપેક્ષ આ માધ્યમનો ક્રાંતિકોણ કેટલો હશે?

$I_0$ તીવ્રતા ધરાવતો અધ્રુવીભૂત પ્રકાશ કાચના બ્લોકની સપાટી પર બ્રુસ્ટરના ખૂણે આપાત થાય છે. આ કિસ્સામાં,નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo