હવામાંથી $n$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમ પર આપાત થતા પ્રકાશ માટે,જે આપાતકોણે પરાવર્તિત પ્રકાશ સંપૂર્ણ ધ્રુવીભૂત થાય છે,તે કોણ કેટલો હશે?

  • A
    $sin^{-1}(n)$
  • B
    $sin^{-1}(1/n)$
  • C
    $tan^{-1}(1/n)$
  • D
    $tan^{-1}(n)$

Explore More

Similar Questions

એકવર્ણી અધ્રુવીભૂત પ્રકાશનું સમાંતર કિરણપુંજ $\mu = \sqrt{3}$ વક્રીભવનાંક ધરાવતી પારદર્શક ડાયલેક્ટ્રિક પ્લેટ પર આપાત થાય છે. પરાવર્તિત કિરણપુંજ સંપૂર્ણપણે ધ્રુવીભૂત છે. તો આપાતકોણ....$^o$ છે.

ચોક્કસ માધ્યમ માટે ક્રાંતિકોણ $\sin ^{-1}(0.6)$ છે. તે માધ્યમ માટે પોલરાઇઝિંગ કોણ (ધ્રુવીભવન કોણ) કેટલો હશે?

જ્યારે પ્રકાશ $57.5^{\circ}$ ના પોલરાઇઝિંગ ખૂણે કાચની સપાટી પર આપાત થાય છે,ત્યારે આપાતકિરણ અને વક્રીભૂત કિરણ વચ્ચેનો ખૂણો કેટલો હશે ($^{\circ}$ માં)?

પદાર્થનો વક્રીભવનાંક એ ધ્રુવીભવન કોણના ટેન્જન્ટ (tangent) જેટલો હોય છે. આને શું કહેવાય છે?

પ્રકાશનું એક કિરણ કાચની પ્લેટ પર $60^{\circ}$ ના ખૂણે આપાત થાય છે. જો પરાવર્તિત અને વક્રીભૂત કિરણો એકબીજાને લંબ હોય,તો કાચનો વક્રીભવનાંક કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo