પ્રકાશનું એક કિરણ કાચની પ્લેટ પર $60^{\circ}$ ના ખૂણે આપાત થાય છે. જો પરાવર્તિત અને વક્રીભૂત કિરણો એકબીજાને લંબ હોય,તો કાચનો વક્રીભવનાંક કેટલો હશે?

  • A
    $\frac{\sqrt{3}}{2}$
  • B
    $\frac{3}{2}$
  • C
    $\frac{1}{2}$
  • D
    $\sqrt{3}$

Explore More

Similar Questions

દ્રવ્ય પર આપાત પ્રકાશનો આપાતકોણ $60^{\circ}$ છે અને પરાવર્તિત પ્રકાશ સંપૂર્ણ ધ્રુવીભૂત છે. દ્રવ્યની અંદર વક્રીભૂત કિરણની ઝડપ ($m/s$ માં) શોધો:

હવા થી કાચના સંક્રમણ માટે બ્રુસ્ટર ખૂણો કેટલો છે ($^{\circ}$ માં)? (કાચનો વક્રીભવનાંક $= 1.5.)$

કોઈ માધ્યમ માટે પોલરાઈઝેશનનો ખૂણો $60^o$ છે. તો આ માધ્યમ માટે ક્રાંતિકોણ (critical angle) કેટલો હશે?

પાણી માટે પોલરાઇઝિંગ એંગલ (ધ્રુવીભવન કોણ) $53^\circ 4'$ છે. જો પ્રકાશ આ ખૂણે પાણીની સપાટી પર આપાત થાય અને પરાવર્તિત થાય, તો વક્રીભવન કોણ કેટલો હશે?

આપાત પ્રકાશનું કિરણ ગ્લાસની તક્તીની સપાટી પર બ્રુસ્ટરના કોણ $\phi$ પર આપાત થાય છે. જો $\mu$ એ ગ્લાસનો હવાની સાપેક્ષે વક્રીભવનાંક દર્શાવતો હોય,તો પરાવર્તિત અને વક્રીભૂત કિરણ વચ્ચેનો કોણ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo