જ્યારે પ્રકાશનું કોઈ સપાટી પરથી વક્રીભવન થાય છે,ત્યારે તેના નીચેનામાંથી કયા ભૌતિક પરિમાણમાં ફેરફાર થતો નથી?

  • A
    વેગ
  • B
    કંપવિસ્તાર
  • C
    આવૃત્તિ
  • D
    તરંગલંબાઈ

Explore More

Similar Questions

એક ટાંકી $12.5 \, cm$ ની ઊંચાઈ સુધી પાણીથી ભરેલી છે. ટાંકીના તળિયે પડેલી સોયની આભાસી ઊંડાઈ માઈક્રોસ્કોપ વડે માપવામાં આવે છે. જો પાણીને $1.63$ વક્રીભવનાંક ધરાવતા પ્રવાહી વડે તે જ ઊંચાઈ સુધી બદલવામાં આવે,તો સોયની આભાસી ઊંડાઈ $cm$ માં કેટલી હશે?

પાતળું (rarer) અને ઘટ્ટ (denser) માધ્યમ સમજાવો.

$1.5$ વક્રીભવનાંક ધરાવતા કાંચમાં પ્રકાશનો વેગ $2 \times 10^8 \ m/s$ છે. તો કેટલા વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં પ્રકાશનો વેગ $2.50 \times 10^8 \ m/s$ થાય?

$1.25$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં પ્રકાશની ઝડપ . . . . . . છે.
(શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ $3 \times 10^{8} \,m \,s^{-1}$ છે)

બે પ્રકાશના કિરણો એક પારદર્શક પદાર્થના બ્લોક પર બિંદુ $1$ અને $2$ આગળ અનુક્રમે $\theta_1$ અને $\theta_2$ ખૂણે આપાત થાય છે,જે આકૃતિમાં દર્શાવેલ છે. વક્રીભવન પછી,કિરણો બિંદુ $3$ પર છેદે છે,જે બ્લોકના બીજા છેડે આવેલી સપાટી પર છે. આપેલ છે: $1$ અને $2$ વચ્ચેનું અંતર $d = 4\sqrt{3} \text{ cm}$ અને $\theta_1 = \theta_2 = \cos^{-1}\left(\frac{n_2}{2n_1}\right)$,જ્યાં $n_2$ એ બ્લોકનો વક્રીભવનાંક છે અને $n_1$ એ બહારના માધ્યમનો વક્રીભવનાંક છે $(n_2 > n_1)$. તો બ્લોકની જાડાઈ $\text{cm}$ માં શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo