એક ટાંકી $12.5 \, cm$ ની ઊંચાઈ સુધી પાણીથી ભરેલી છે. ટાંકીના તળિયે પડેલી સોયની આભાસી ઊંડાઈ માઈક્રોસ્કોપ વડે માપવામાં આવે છે. જો પાણીને $1.63$ વક્રીભવનાંક ધરાવતા પ્રવાહી વડે તે જ ઊંચાઈ સુધી બદલવામાં આવે,તો સોયની આભાસી ઊંડાઈ $cm$ માં કેટલી હશે?

  • A
    $10.89$
  • B
    $15.83$
  • C
    $7.67$
  • D
    $5.29$

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ કિરણ આકૃતિ ભૌતિક રીતે શક્ય વક્રીભવન દર્શાવે છે?

હવામાં $4200 \, \mathring{A}$ તરંગલંબાઈ ધરાવતો એકરંગી વાદળી પ્રકાશનો કિરણપુંજ પાણીમાં $(\mu = 4/3)$ પ્રવેશે છે. પાણીમાં તેની તરંગલંબાઈ .......$\mathring{A}$ થશે.

એક કાચની પ્લેટ પર પ્રકાશનું તરંગ $60^o$ ના ખૂણે આપાત થાય છે. જો પરાવર્તિત અને વક્રીભૂત તરંગો એકબીજાને લંબ હોય,તો પદાર્થનો વક્રીભવનાંક કેટલો હશે?

પ્રકાશનું એક કિરણ માધ્યમ $1$ માંથી $\alpha_1$ ખૂણે માધ્યમ $2$ માં $\alpha_2$ ખૂણે પ્રસરણ પામે છે. જો માધ્યમ $1$ માં પ્રકાશની તરંગલંબાઈ $\lambda_1$ હોય,તો માધ્યમ $2$ માં પ્રકાશની તરંગલંબાઈ $\lambda_2$ કેટલી થાય?

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo