જ્યારે પ્રકાશ હવામાંથી પાણીમાં પ્રવેશે છે,ત્યારે તેનું

  • A
    આવૃત્તિ વધે છે અને ઝડપ ઘટે છે
  • B
    આવૃત્તિ સમાન રહે છે પરંતુ તરંગલંબાઇ હવાની સરખામણીમાં પાણીમાં ઓછી હોય છે
  • C
    આવૃત્તિ સમાન રહે છે પરંતુ તરંગલંબાઇ હવાની સરખામણીમાં પાણીમાં વધારે હોય છે
  • D
    આવૃત્તિ ઘટે છે અને તરંગલંબાઇ હવાની સરખામણીમાં પાણીમાં ઓછી હોય છે

Explore More

Similar Questions

બે માધ્યમો $A$ અને $B$ માં પ્રકાશની ઝડપનો તફાવત $(v_{A}-v_{B})$ એ $2.6 \times 10^{7} \, m/s$ છે. જો માધ્યમ $B$ નો વક્રીભવનાંક $1.47$ હોય,તો માધ્યમ $B$ અને માધ્યમ $A$ ના વક્રીભવનાંકનો ગુણોત્તર કેટલો થાય? (આપેલ છે: શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ $c = 3 \times 10^{8} \, m/s$)

ધારો કે હવામાં ગતિ કરતું પ્રકાશનું કિરણ $\sqrt{2n}$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં આપાત થાય છે. આપાતકોણ એ વક્રીભૂતકોણ કરતાં બમણો છે. તો,આપાતકોણ કેટલો હશે?

$5 \times 10^{14} \ Hz$ આવૃત્તિ ધરાવતો એકવર્ણી પ્રકાશ હવામાંથી પસાર થઈને $2$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમ પર આપાત થાય છે. વક્રીભૂત પ્રકાશની તરંગલંબાઈ કેટલી હશે ($nm$ માં)?

$2R \, cm$ વ્યાસ ધરાવતી નળાકાર પાણીની ટાંકીમાં પાણીની આભાસી ઊંડાઈ $x \, cm/minute$ ના દરે ઘટી રહી છે જ્યારે પાણીને અચળ દરે બહાર કાઢવામાં આવે છે. પ્રતિ મિનિટ બહાર નીકળતા પાણીનો જથ્થો ($c.c.$ માં) કેટલો હશે? ($n_1 =$ હવાનો વક્રીભવનાંક,$n_2 =$ પાણીનો વક્રીભવનાંક)

જો $\hat{i}$ આપાત પ્રકાશના કિરણની દિશામાં એકમ સદિશ દર્શાવે છે,$\hat{r}$ એ $\mu$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં વક્રીભૂત કિરણની દિશામાં એકમ સદિશ છે અને $\hat{n}$ એ માધ્યમની સીમા પરનો લંબ એકમ સદિશ છે જે આપાત માધ્યમ તરફ નિર્દેશિત છે,તો વક્રીભવનનો નિયમ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo