$5 \times 10^{14} \ Hz$ આવૃત્તિ ધરાવતો એકવર્ણી પ્રકાશ હવામાંથી પસાર થઈને $2$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમ પર આપાત થાય છે. વક્રીભૂત પ્રકાશની તરંગલંબાઈ કેટલી હશે ($nm$ માં)?

  • A
    $300$
  • B
    $600$
  • C
    $400$
  • D
    $500$

Explore More

Similar Questions

$a$ ત્રિજ્યાનો એક અપારદર્શક ગોળો આકૃતિમાં દર્શાવ્યા મુજબ પારદર્શક પ્રવાહીમાં ડૂબેલો છે. એક બિંદુવત ઉદગમ ગોળાના ઉપરના ભાગથી $a/2$ અંતરે ગોળાના ઉભા વ્યાસ પર મૂકવામાં આવ્યું છે. ઉદગમમાંથી નીકળતું એક કિરણ હવા-પ્રવાહીની સપાટી પર વક્રીભવન પામ્યા પછી ગોળાને સ્પર્શક બને છે. તે કિરણ માટે વક્રીભવન કોણ $30^{\circ}$ છે. પ્રવાહીનો વક્રીભવનાંક કેટલો હશે?

હવામાં $4200 \, \mathring{A}$ તરંગલંબાઈ ધરાવતો એકરંગી વાદળી પ્રકાશનો કિરણપુંજ પાણીમાં $(\mu = 4/3)$ પ્રવેશે છે. પાણીમાં તેની તરંગલંબાઈ .......$\mathring{A}$ થશે.

જ્યારે પ્રકાશનું કિરણ શૂન્યાવકાશમાંથી $\mu$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં પ્રવેશે છે,ત્યારે આપાતકોણ એ વક્રીભૂતકોણ કરતાં બમણો માલૂમ પડે છે. તો આપાતકોણ કેટલો હશે?

એક જાદુગર શો દરમિયાન $n = 1.47$ ધરાવતા કાચના લેન્સને પ્રવાહીના પાત્રમાં અદ્રશ્ય કરે છે. પ્રવાહીનો વક્રીભવનાંક કેટલો હશે? શું આ પ્રવાહી પાણી હોઈ શકે?

પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન સમજાવતી આકૃતિ દોરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo