જયારે પુષ્પ અધોજાયી હોય છે,તો બીજાશયનું સ્થાન
ઊર્ધ્વસ્થ
અર્ધઅધઃસ્થ
અધઃસ્થ
$B$ અને $C$ બંને
સૂર્યમુખીમાં જોવા મળતો જરાયુવિન્યાસ
સ્ત્રીકેસરચક્રમાં તલથી અગ્ર ભાગ સુધીના વિસ્તાર ક્રમમાં જણાવો.
નૌતલ $(keel)$ ..... પુષ્પોની લાક્ષણિકતા છે.
રાઈનાં બીજાશયની મુખ્ય લાક્ષણિકતા .....છે.
નીચેની આકૃતિમાં $X, Y, Z$ ને ઓળખો.
$X - Y - Z$