જયારે પુષ્પ અધોજાયી હોય છે,તો બીજાશયનું સ્થાન

  • A

    ઊર્ધ્વસ્થ

  • B

    અર્ધઅધઃસ્થ

  • C

    અધઃસ્થ

  • D

    $B$ અને $C$ બંને

Similar Questions

સૂર્યમુખીમાં જોવા મળતો જરાયુવિન્યાસ

સ્ત્રીકેસરચક્રમાં તલથી અગ્ર ભાગ સુધીના વિસ્તાર ક્રમમાં જણાવો.

નૌતલ $(keel)$ ..... પુષ્પોની લાક્ષણિકતા છે.

  • [AIPMT 2010]

રાઈનાં બીજાશયની મુખ્ય લાક્ષણિકતા .....છે.

નીચેની આકૃતિમાં $X, Y, Z$ ને ઓળખો.

$X - Y - Z$