જ્યારે કોઈ વસ્તુને અંતર્ગોળ અરીસાથી $25 \ cm$ ના અંતરે મૂકવામાં આવે છે,ત્યારે મોટવણી $m_1$ છે. વસ્તુને અગાઉની સ્થિતિની સાપેક્ષમાં $15 \ cm$ દૂર ખસેડવામાં આવે છે અને મોટવણી $m_2$ બને છે. જો $m_1/m_2 = 4$ હોય,તો અરીસાની કેન્દ્રલંબાઈ $....... \ cm$ છે (ધારો કે પ્રતિબિંબ વાસ્તવિક છે અને $m_1, m_2$ સંખ્યાત્મક મૂલ્યો છે).

  • A
    $10$
  • B
    $30$
  • C
    $15$
  • D
    $20$

Explore More

Similar Questions

એક બિંદુવત પદાર્થને અંતર્ગોળ અરીસાથી $10 \ cm$ અંતરે મૂકવામાં આવે છે અને તેનું વાસ્તવિક પ્રતિબિંબ $20 \ cm$ અંતરે રચાય છે. જો પદાર્થને $0.1 \ cm$ જેટલો અરીસાની નજીક ખસેડવામાં આવે,તો પ્રતિબિંબ આશરે કેટલું ખસશે?

Difficult
View Solution

$10\,cm$ લંબાઈનો એક પાતળો નળાકાર સળિયો $20\,cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાની મુખ્ય અક્ષ પર આડો મૂકવામાં આવ્યો છે. સળિયાને એવી રીતે મૂકવામાં આવ્યો છે કે સળિયાનું મધ્યબિંદુ અરીસાના ધ્રુવથી $40\,cm$ અંતરે રહે. અરીસા દ્વારા રચાતા પ્રતિબિંબની લંબાઈ $\frac{x}{3}\,cm$ હશે. $x$ નું મૂલ્ય $............$ છે.

જો $x$ એ અંતર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્રથી વસ્તુનું અંતર હોય અને $y$ એ મુખ્ય કેન્દ્રથી પ્રતિબિંબનું અંતર હોય, તો $x$ અને $y$ વચ્ચેનો નીચેનામાંથી કયો આલેખ સાચો છે?

એક વસ્તુને ગોલીય અંતર્ગોળ અરીસાની સામે મુખ્ય કેન્દ્ર $(F)$ અને વક્રતા કેન્દ્ર $(C)$ ની વચ્ચે મૂકવામાં આવે છે. તેનું પ્રતિબિંબ કેવું હશે?

એક અંતર્ગોળ અરીસાની કેન્દ્રલંબાઈ $30 \, cm$ છે. જો પ્રતિબિંબ ચત્તું (આભાસી) હોય,તો વસ્તુને અરીસાની સામે કેટલા અંતરે મૂકવી જોઈએ જેથી પ્રતિબિંબ વસ્તુના કદ કરતાં ત્રણ ગણું મળે ($, cm$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo