એક અંતર્ગોળ અરીસાની કેન્દ્રલંબાઈ $30 \, cm$ છે. જો પ્રતિબિંબ ચત્તું (આભાસી) હોય,તો વસ્તુને અરીસાની સામે કેટલા અંતરે મૂકવી જોઈએ જેથી પ્રતિબિંબ વસ્તુના કદ કરતાં ત્રણ ગણું મળે ($, cm$ માં)?

  • A
    $30$
  • B
    $40$
  • C
    $60$
  • D
    $20$

Explore More

Similar Questions

બહિર્ગોળ અરીસા દ્વારા રચાતું પ્રતિબિંબ હંમેશા કેવું હોય છે?

એક પદાર્થને ગોલીય અરીસાની સામે મૂકવામાં આવે છે અને પડદા પર $2$ ગણું મોટું પ્રતિબિંબ રચાય છે। $\text{સાચો}$ વિકલ્પ પસંદ કરો।

અંતર્ગોળ અરીસાના પ્રયોગમાં,એક વસ્તુને મુખ્ય કેન્દ્રથી ${x_1}$ અંતરે મૂકવામાં આવે છે અને તેનું પ્રતિબિંબ મુખ્ય કેન્દ્રથી ${x_2}$ અંતરે રચાય છે. તો અરીસાની કેન્દ્રલંબાઈ કેટલી હશે?

બે સમાન પદાર્થોને $12 \ cm$ વક્રતા ત્રિજ્યા ધરાવતા બહિર્ગોળ અરીસા અને અંતર્ગોળ અરીસાની સામે,બંને અરીસાઓથી $18 \ cm$ ના સમાન અંતરે મૂકવામાં આવ્યા છે. બહિર્ગોળ અરીસા દ્વારા બનતા પ્રતિબિંબ અને અંતર્ગોળ અરીસા દ્વારા બનતા પ્રતિબિંબના કદનો ગુણોત્તર કેટલો હશે?

$f$ કેન્દ્રલંબાઈનો અરીસો પાણી $(\mu = 4/3)$ માં ડૂબાડવામાં આવે છે. પાણીમાં અરીસાની કેન્દ્રલંબાઈ ...... થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo