જ્યારે એક આદર્શ વાયુ $\left(\gamma = \frac{5}{3}\right)$ ને અચળ દબાણે ગરમ કરવામાં આવે છે,ત્યારે આપેલી ઉષ્મા ઉર્જાનો કેટલા ટકા ભાગ બાહ્ય કાર્ય કરવામાં વપરાશે ($\%$ માં)?

  • A
    $60$
  • B
    $20$
  • C
    $30$
  • D
    $40$

Explore More

Similar Questions

આદર્શ વાયુની સમદાબી પ્રક્રિયામાં, વિસ્તરણ દરમિયાન તંત્ર દ્વારા થયેલ કાર્ય $(W)$ અને આપલે થયેલ ઉષ્મા $(Q)$ નો ગુણોત્તર કેટલો થાય? $(\gamma = \frac{C_p}{C_v})$

વાયુનો એક નમૂનો કદ ${V_1}$ થી ${V_2}$ સુધી વિસ્તરે છે. વાયુ દ્વારા કરવામાં આવેલ કાર્ય કયા કિસ્સામાં સૌથી વધુ હશે?

એક સમકદ પ્રક્રિયા માટે જો $T_1 = 27 \, ^\circ C$ અને $T_2 = 127 \, ^\circ C$ હોય,તો $P_1 / P_2 = \dots$

આદર્શ વાયુના સમદાબી (isobaric) વિસ્તરણમાં,નીચેનામાંથી શું શૂન્ય હોય છે?

$44.8 \ L$ ની નિશ્ચિત ક્ષમતા ધરાવતા સિલિન્ડરમાં પ્રમાણિત તાપમાન અને દબાણ $(STP)$ પર એક પરમાણ્વિક વાયુ ભરેલો છે. સિલિન્ડરમાં રહેલા વાયુનું તાપમાન $10^{\circ}C$ વધારવા માટે જરૂરી ઉષ્માનો જથ્થો કેટલો હશે? ($R =$ સાર્વત્રિક વાયુ અચળાંક)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo