જ્યારે ફુગ્ગામાં હવા ભરવામાં આવે છે, ત્યારે દબાણ અને કદ બંને વધે છે જ્યારે તાપમાન અચળ રહે છે. આ કિસ્સામાં બોઈલનો નિયમ કેમ પળાતો નથી?

  • A
    હવાનું દળ નગણ્ય છે
  • B
    હવાનું દળ અચળ રહેતું નથી
  • C
    હવા આદર્શ વાયુ નથી
  • D
    ફુગ્ગાની અંદરનું દબાણ વાતાવરણીય દબાણ કરતા ઓછું છે

Explore More

Similar Questions

$10^{\circ} C$ તાપમાને,આદર્શ વાયુના નિશ્ચિત દળની ઘનતા અને તેના દબાણનો ગુણોત્તર $x$ છે. $110^{\circ} C$ તાપમાને આ ગુણોત્તર કેટલો થશે?

આદર્શ વાયુ માટે,જ્યારે વાયુનું તાપમાન અને દબાણ અનુક્રમે $T_0$ અને $P_0$ હોય ત્યારે તેની ઘનતા $\rho_0$ છે. જ્યારે વાયુનું તાપમાન $2 T_0$ થાય,ત્યારે તેનું દબાણ $3 P_0$ થાય છે. તો નવી ઘનતા કેટલી હશે?

ઓક્સિજન વાયુના એક નમૂનાનું કદ $2 \, atm$ દબાણે $500 \, cc$ થી ઘટીને $400 \, cc$ થાય છે. જો તાપમાન અચળ રાખવામાં આવે,તો જરૂરી દબાણ $atm$ માં કેટલું હશે?

એવોગેડ્રો આંક એટલે શું? તેનું મૂલ્ય લખો.

એક ગ્રામ મોલ વાયુ માટે,સમીકરણ $PV = RT$ માં $R$ નું મૂલ્ય આશરે ...... $cal/K$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo