જ્યારે કોઈ પદાર્થને દ્રાવકમાં ઓગાળવામાં આવે છે,ત્યારે દ્રાવકનું બાષ્પ દબાણ ઘટે છે. આના પરિણામે:

  • A
    દ્રાવણના ઉત્કલન બિંદુમાં વધારો થાય છે
  • B
    દ્રાવકના ઉત્કલન બિંદુમાં ઘટાડો થાય છે
  • C
    દ્રાવણનું ઠારણ બિંદુ દ્રાવક કરતા વધારે હોય છે
  • D
    દ્રાવણનું અભિસરણ દબાણ દ્રાવક કરતા ઓછું હોય છે

Explore More

Similar Questions

$50 \ g$ દ્રાવકમાં $5.6 \ g$ અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતા દ્રાવણના ઉત્કલનબિંદુમાં ઉન્નયન $1.75 \ K$ છે. દ્રાવ્યનું મોલર દળ શું હશે $\left(K_{b} = 3 \ K \ kg \ mol^{-1}\right)$?

$1 \ atm$ દબાણે યુરિયાના $0.1 \ m$ જલીય દ્રાવણનું ઉત્કલનબિંદુ $100.18 \ ^\circ C$ છે. પાણીનો મોલલ ઉન્નયન અચળાંક $(K_b)$ કેટલો હશે?

પદાર્થના $0.25 \ molal$ જલીય દ્રાવણના ઉત્કલનબિંદુમાં થતો વધારો $(K_b = 0.52 \ K \ kg \ mol^{-1})$ કેટલો હશે ($K$ માં)?

ટોલ્યુઇનનું ઉત્કલનબિંદુ $110.7\,^oC$ છે અને તેનો મોલલ ઉન્નયન અચળાંક $3.32\, K\, kg\, mol^{-1}$ છે. પ્રવાહી ટોલ્યુઇનની બાષ્પાયન એન્થાલ્પી ............ $kJ\, mol^{-1}$ થશે.

જ્યારે $10 \ g$ અબાષ્પશીલ દ્રાવ્યને $100 \ g$ બેન્ઝીનમાં ઓગાળવામાં આવે છે,ત્યારે ઉત્કલનબિંદુમાં $1 \ ^{\circ}C$ નો વધારો થાય છે. તો દ્રાવ્યનું આણ્વીય દળ ....... $g \ mol^{-1}$ છે. (બેન્ઝીન માટે $K_b = 2.53 \ K \ kg \ mol^{-1}$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo