જ્યારે $E_1$ $E.M.F.$ ધરાવતા કોષને પોટેન્શિયોમીટરના તાર સાથે જોડવામાં આવે છે,ત્યારે સંતુલન લંબાઈ $l_1$ મળે છે. જ્યારે $E_2$ $(E_1 > E_2)$ $E.M.F.$ ધરાવતા બીજા કોષને એવી રીતે જોડવામાં આવે કે જેથી બંને કોષો એકબીજાનો વિરોધ કરે,ત્યારે સંતુલન લંબાઈ $l_2$ મળે છે. તો $E_1 : E_2$ નો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $\frac{l_1}{l_1+l_2}$
  • B
    $\frac{l_1}{l_1-l_2}$
  • C
    $\frac{l_1+l_2}{l_1}$
  • D
    $\frac{l_1+l_2}{l_1-l_2}$

Explore More

Similar Questions

પોટેન્શિયોમીટરના તારની અવરોધકતા $40 \times 10^{-8} \Omega \text{ m}$ છે અને તેના આડછેદનું ક્ષેત્રફળ $8 \times 10^{-6} \text{ m}^2$ છે. જો તારમાંથી $0.2 \text{ A}$ વિદ્યુતપ્રવાહ વહેતો હોય, તો તારનો પોટેન્શિયલ ગ્રેડિયન્ટ કેટલો થાય?

પોટેન્શિયોમીટરના ફાયદાઓ લખો.

$1 \, m$ લંબાઈનો પોટેન્શિયોમીટર વાયર $490 \, \Omega$ અવરોધ અને $2 \, V$ ની બેટરી સાથે શ્રેણીમાં જોડાયેલ છે. જો પોટેન્શિયલ ગ્રેડિયન્ટ $0.2 \, mV/cm$ હોય,તો પોટેન્શિયોમીટર વાયરનો અવરોધ ................ $\Omega$ છે. ($.9$ માં)

$10 \ m$ લંબાઈના પોટેન્શિયોમીટરના તારમાં $2.5 \ m$ લંબાઈ માટે ગૌણ પરિપથમાં રહેલો કોષ શૂન્ય આવર્તન આપે છે. જો પ્રાથમિક પરિપથમાં કોષ બદલ્યા વગર પોટેન્શિયોમીટરના તારની લંબાઈમાં $1 \ m$ નો વધારો કરવામાં આવે,તો હવે શૂન્ય બિંદુનું સ્થાન કેટલું હશે ($m$ માં)?

પોટેન્શિયોમીટરનો તાર $5 \ m$ લાંબો છે અને તેના છેડાઓ વચ્ચે $4 \ V$ નો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત જાળવી રાખવામાં આવે છે. પોટેન્શિયોમીટરના તારની $200 \ cm$ લંબાઈ સામે સંતુલિત થતા કોષનું e.m.f. કેટલું હશે ($V$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo