જ્યારે કેશનળીને પાણીમાં શિરોલંબ ડુબાડવામાં આવે છે,ત્યારે પાણી નળીમાં $h$ ઊંચાઈ સુધી ઉપર ચઢે છે. જો બીજી કેશનળીની ત્રિજ્યા અગાઉની નળી કરતાં $\frac{1}{3}$ ગણી હોય,તો આ નળીમાં પાણી કેટલી ઊંચાઈ સુધી ચઢશે?

  • A
    $h$
  • B
    $h \sqrt{3}$
  • C
    $\frac{h}{3}$
  • D
    $3h$

Explore More

Similar Questions

એક કેશ નળીને પાણીમાં ઊભી રાખતા,પૃથ્વીની સપાટી પર પાણીનો સ્તંભ $h_1$ ઊંચાઈ સુધી ચઢે છે. જ્યારે આ રચનાને પૃથ્વીની સપાટીની નીચે $d$ ઊંડાઈએ આવેલી ખાણમાં લઈ જવામાં આવે છે,ત્યારે પાણીના સ્તંભની ઊંચાઈ $h_2$ થાય છે. જો $R$ એ પૃથ્વીની ત્રિજ્યા હોય,તો ગુણોત્તર $\frac{h_2}{h_1}$ કેટલો થાય?

એક કાચની કેશિકા નળીનો નીચેનો છેડો પાણીમાં ડૂબાડવામાં આવે છે. પાણી $8 \ cm$ ની ઊંચાઈ સુધી ઉપર ચઢે છે. ત્યારબાદ નળીને $6 \ cm$ ની ઊંચાઈએથી તોડી નાખવામાં આવે છે. પાણીના સ્તંભની નવી ઊંચાઈ અને સંપર્કકોણ કેટલા હશે $:-$

Difficult
View Solution

જ્યારે એક કેશનળીને પ્રવાહીમાં શિરોલંબ ડુબાડવામાં આવે છે,ત્યારે તેમાં $3 \, cm$ જેટલો પ્રવાહીનો સ્તંભ રચાય છે. જો આ નળીને શિરોલંબ સાથે ${60^\circ}$ ના ખૂણે પ્રવાહીમાં ડુબાડવામાં આવે,તો નળીમાં પ્રવાહીના સ્તંભની લંબાઈ $cm$ માં કેટલી હશે?

જ્યારે કેશિકા નળીનો એક છેડો પાણીમાં ડૂબાડવામાં આવે છે,ત્યારે પાણીના સ્તંભની ઊંચાઈ $h$ છે. પૃષ્ઠતાણને કારણે લાગતું $105 \text{ dyne}$ નું ઉપરની તરફનું બળ પાણીના સ્તંભના વજનને કારણે લાગતા બળ દ્વારા સંતુલિત થાય છે. કેશિકા નળીનો આંતરિક પરિઘ કેટલો હશે ($\text{ cm}$ માં)? (પાણીનું પૃષ્ઠતાણ $= 7 \times 10^{-2} \text{ N/m}$)

પૃથ્વીની સપાટી પર એક કેશ નળીમાં પાણી $h$ ઊંચાઈ સુધી ઉપર ચઢે છે. જો પ્રાયોગિક સેટઅપને નીચેનામાંથી કઈ સ્થિતિમાં રાખવામાં આવે તો $h$ નું મૂલ્ય વધશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo