$1.47$ વક્રીભવનાંક ધરાવતો કાચનો બહિર્ગોળ લેન્સ જ્યારે પ્રવાહીમાં ડૂબાડવામાં આવે છે,ત્યારે તે કાચની સમતલ પ્લેટ તરીકે વર્તે છે. આનો અર્થ એ છે કે પ્રવાહીનો વક્રીભવનાંક:

  • A
    કાચ કરતા વધારે
  • B
    કાચ કરતા ઓછો
  • C
    એક કરતા ઓછો
  • D
    કાચની બરાબર

Explore More

Similar Questions

એક વસ્તુનું નાનું પ્રતિબિંબ તેનાથી $1\, m$ દૂર આવેલા મોટા પડદા પર મેળવવાનું છે. આ શેના દ્વારા પ્રાપ્ત કરી શકાય છે?

Difficult
View Solution

લેન્સના પાવરની વ્યાખ્યા આપો,તેનું સમીકરણ મેળવો અને તેનો $SI$ એકમ લખો.

એક છોકરો $10\, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરીને કાગળના ટુકડા પર સૂર્યપ્રકાશને કેન્દ્રિત કરીને આગ લગાડવાનો પ્રયાસ કરી રહ્યો છે. સૂર્યનો વ્યાસ $1.39 \times 10^9\, m$ છે અને પૃથ્વીથી તેનું સરેરાશ અંતર $1.5 \times 10^{11}\, m$ છે. કાગળ પર સૂર્યના પ્રતિબિંબનો વ્યાસ કેટલો હશે?

એક પ્લેનો-કોન્કેવ (સમતલ-અંતર્ગોળ) લેન્સ $1.5$ વક્રીભવનાંક ધરાવતા કાચનો બનેલો છે અને તેની વક્ર સપાટીની વક્રતા ત્રિજ્યા $100 \,cm$ છે. લેન્સનો પાવર કેટલો છે?

એક પાતળા કાચના (વક્રીભવનાંક $1.5$) લેન્સનો હવામાં પાવર $-5\,D$ છે. $1.6$ વક્રીભવનાંક ધરાવતા પ્રવાહી માધ્યમમાં તેનો પાવર કેટલો થશે ($,D$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo