જો પરિપથમાંથી વહેતો વિદ્યુતપ્રવાહ બમણો કરવામાં આવે,તો પરિપથના અવરોધ પર શું અસર થશે?

  • A
    તે બમણો થશે.
  • B
    તે અડધો થશે.
  • C
    તે સમાન રહેશે.
  • D
    તે ચાર ગણો થશે.

Explore More

Similar Questions

એક વિદ્યાર્થી પ્રયોગ કરે છે અને નિક્રોમના તારના ત્રણ નમૂનાઓ જેના અવરોધ અનુક્રમે $R_1, R_2$ અને $R_3$ છે, તેનો $V-I$ આલેખ દોરે છે (આકૃતિ). નીચેનામાંથી કયું સાચું છે?

જ્યારે બે વિદ્યુતભારીત પદાર્થોને જોડવામાં આવે ત્યારે તેમની વચ્ચે કોઈ વિદ્યુતપ્રવાહ વહેતો નથી,જો તેઓ સમાન હોય

એક ઇલેક્ટ્રિક ઇસ્ત્રી જ્યારે વોલ્ટેજ $200\, V$ હોય ત્યારે $0.5\, A$ નો વિદ્યુતપ્રવાહ ખેંચે છે. એક કલાકમાં તેમાંથી વહેતા વિદ્યુતભારનું મૂલ્ય ગણો. ($C$ માં)

નીચે આપેલા પરિપથો (આકૃતિ) માં,$12\, V$ ની બેટરી સાથે જોડાયેલા અવરોધ અથવા અવરોધોના સંયોજનમાં ઉત્પન્ન થતી ઉષ્મા કેટલી હશે?

વાહકમાંથી વહેતા વિદ્યુતપ્રવાહ અને તેના પર લાગુ પાડવામાં આવેલા વોલ્ટેજ વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર જણાવો. આ સંબંધને આલેખ દોરીને દર્શાવો. જો વાહકમાંથી વહેતો વિદ્યુતપ્રવાહ $0.35 \ A$ હોય અને તેના બે છેડા વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $1.4 \ V$ હોય, તો વાહકનો અવરોધ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo