વેગ અચળાંક પર તાપમાનની શું અસર થશે ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

The rate constant of a reaction is nearly doubled with a $10^{\circ}$ rise in temperature. However, the exact dependence of the rate of a chemical reaction on temperature is given by Arrhenius equation,

$k= Ae ^{-E a / RT }$

Where,

$A$ is the Arrhenius factor or the frequency factor

$T$ is the temperature

$R$ is the gas constant

$E_{ a }$ is the activation energy

Similar Questions

પ્રક્રિયા $2NO + Cl_2 \rightarrow 2NOCl$  તો દર સમીકરણ દર $= k[NO]^2[Cl_2]$ વડે આપવામાં આવે છે. તો વેગ અચળાંકની કિંમત ..... વડે વધી શકે.

  • [AIPMT 2010]

પ્રક્રિયાનો વેગ અચળાંક ................ પર આધાર રાખે છે.

નીચેની પ્રક્રિયા માટે: $NO_2(g) + CO(g) \to NO(g) + CO_2(g)$, દર નિયમ : દર $= k \,[NO_2]^2$ છે. જો વાયુયુક્ત કાર્બન મોનોક્સાઇડનો $0.1$ મોલ પ્રક્રિયા મિશ્રણમાં અચળ તાપમાને ઉમેરવામાં આવે તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • [AIIMS 2016]

અચળ તાપમાન પ૨ વાયુ અવસ્થામાં નીચે આપેલ એક તબક્કીય પ્રક્રિયા ને ધ્યાનમાં લો.

$2 \mathrm{~A}_{(\mathrm{g})}+\mathrm{B}_{(\mathrm{g})} \rightarrow \mathrm{C}_{(\mathrm{g})}$

જ્યારે પ્રક્રિયા, $A$ નું $1.5 \mathrm{~atm}$ દબાણ અને $\mathrm{B}$ નાં $0.7 \mathrm{~atm}$ દબાણ સાથે પ્રારંભ (શરૂ) કરવામાં આવ્યો હોય ત્યારે પ્રક્રિયાનો પ્રારંભિક વેગ $r_1$ તરીક નોંધવામાં આવ્યો. થોડાક સમય પછી, જ્યારે $C$ નું દબાણ $0.5 \mathrm{~atm}$ થાય છે ત્યારે $r_2$ વેગ નોંધવામા આવ્યો, $r_1: r_2$ ગુણોત્તર ............ $\times 10^{-1}$ છે.

(નજીક નો પૂર્ણાક)

  • [JEE MAIN 2024]

કાર્બનિક ક્લોરાઇડનું જળવિભાજન વધુ પ્રમાણમાં પાણીની હાજરીમાં નીચે પ્રમાણે કરવામાં આવે છે. $R - Cl + H_2O \rightarrow R - OH + HCl $ તો નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે ?