આલ્કોહોલ અને પાણીના દ્રાવણમાં આણ્વિય આંતરક્રિયા શું ભૂમિકા ભજવે છે?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) આલ્કોહોલ અને પાણી બંને આંતરઆણ્વિય હાઇડ્રોજન બંધ બનાવવાની પ્રબળ વૃત્તિ ધરાવે છે. બંનેને મિશ્ર કરવાથી,આલ્કોહોલ અને $H_2O$ ના અણુઓ વચ્ચે $H$-બંધ બનવાના પરિણામે દ્રાવણ બને છે. જોકે,આ આંતરક્રિયાઓ શુદ્ધ $H_2O$ માં રહેલા બંધો કરતા નબળી અને ઓછી વ્યાપક હોય છે. આમ,તેઓ આદર્શ વર્તણૂકથી ધન વિચલન દર્શાવે છે. આના પરિણામે,આલ્કોહોલ અને પાણીના દ્રાવણનું બાષ્પ દબાણ શુદ્ધ પાણી અને આલ્કોહોલ કરતા વધારે અને ઉત્કલન બિંદુ નીચું હોય છે.

Explore More

Similar Questions

એક આદર્શ દ્રાવણમાં બે ઘટકો $A$ અને $B$ છે. જો $A$ એ $B$ કરતા વધુ બાષ્પશીલ હોય,તો પ્રવાહી $(X_A)$ અને બાષ્પ કલા $(Y_A)$ માં $A$ ના મોલ અંશ વચ્ચેનો સાચો સંબંધ કયો છે?

$A$ અને $B$ ઘટકોના મિશ્રણમાં,દ્રાવણ ઋણ વિચલન (negative deviation) દર્શાવે છે જ્યારે:

નીચેનામાંથી કયું મિશ્રણ આદર્શ દ્રાવણ બનાવે છે?

આદર્શ વર્તણૂકથી ધન વિચલન દર્શાવતા બે સંયોજનો $A$ અને $B$ ના દ્રાવણ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

એક પ્રવાહી મિશ્રણમાં $10 \ moles$ $A$ $(P_A^0 = 200 \ mm \ Hg)$ અને $10 \ moles$ $B$ $(P_B^0 = 100 \ mm \ Hg)$ છે. પ્રવાહી મિશ્રણ પરનું બાષ્પ દબાણ $160 \ mm \ Hg$ છે. કયું વિધાન સાચું છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo