જો એસિટિક એસિડનો વિયોજન અચળાંક $1.34 \times 10^{-6}$ હોય,તો તેના $0.01 \ M$ દ્રાવણમાં એસિટિક એસિડનું ટકાવાર વિયોજન કેટલું થાય ($\%$ માં)?

  • A
    $13.4$
  • B
    $4.02$
  • C
    $2.68$
  • D
    $1.15$

Explore More

Similar Questions

$H_2X$ ના પ્રથમ અને દ્વિતીય આયનીકરણ અચળાંકો અનુક્રમે $2.5 \times 10^{-8}$ અને $1.0 \times 10^{-13}$ છે. $0.1 \ M$ $H_2X$ દ્રાવણમાં $X^{2-}$ ની સાંદ્રતા . . . . . . $\times 10^{-15} \ M$ છે. $Y$ નું મૂલ્ય કેટલું છે?

$298 \ K$ તાપમાને $0.01 \ M$ દ્રાવણમાં એક મોનોબેઝિક નિર્બળ એસિડ $1.2 \%$ જેટલું વિયોજન પામે છે. તેના માટે વિયોજન અચળાંકની ગણતરી કરો.

$0.1 \ M$ મોનોબેઝિક એસિડનો $pH$ $4.50$ છે. સંતુલન સમયે $H^{+}$,$A^{-}$ અને $HA$ ની સાંદ્રતા ગણો. તેમજ મોનોબેઝિક એસિડ માટે $K_{a}$ અને $pK_{a}$ નું મૂલ્ય નક્કી કરો.

$0.001 \,M$ એનિલિન દ્રાવણનો $pH$ કેટલો છે? એનિલિનનો આયનીકરણ અચળાંક કોષ્ટકમાંથી લઈ શકાય છે. દ્રાવણમાં એનિલિનના આયનીકરણની માત્રા ગણો. એનિલિનના સંયુગ્મી એસિડનો આયનીકરણ અચળાંક પણ ગણો.
બેઇઝ $K_{b}$
ડાયમિથાઈલએમાઈન,$(CH_{3})_{2}NH$ $5.4 \times 10^{-4}$
ટ્રાયઈથાઈલએમાઈન,$(C_{2}H_{5})_{3}N$ $6.45 \times 10^{-5}$
એમોનિયા,$NH_{3}$ $1.77 \times 10^{-5}$
ક્વિનાઈન $1.10 \times 10^{-6}$
પિરિડિન,$C_{5}H_{5}N$ $1.77 \times 10^{-9}$
એનિલિન,$C_{6}H_{5}NH_{2}$ $4.27 \times 10^{-10}$
યુરિયા,$CO(NH_{2})_{2}$ $1.3 \times 10^{-14}$

જો એક નિર્બળ મોનોએસિડિક બેઝ $0.1 \ M$ દ્રાવણમાં $2 \%$ વિયોજન પામતો હોય,તો તેના વિયોજન અચળાંક $(K_b)$ નું મૂલ્ય ગણો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo