$298 \ K$ તાપમાને $0.01 \ M$ દ્રાવણમાં એક મોનોબેઝિક નિર્બળ એસિડ $1.2 \%$ જેટલું વિયોજન પામે છે. તેના માટે વિયોજન અચળાંકની ગણતરી કરો.

  • A
    $1.04 \times 10^{-8}$
  • B
    $1.44 \times 10^{-6}$
  • C
    $1.30 \times 10^{-6}$
  • D
    $1.18 \times 10^{-5}$

Explore More

Similar Questions

જો સમાન મોલર સાંદ્રતા ધરાવતા બે એસિડ લેવામાં આવે,તો કયો વિકલ્પ સાચો છે?

નીચેનામાંથી કોનો $pH$ સૌથી વધુ છે?

એક દ્રાવણ કે જેની હાઇડ્રોનિયમ આયન સાંદ્રતા $6.2 \times 10^{-9} \ mol/L$ છે,તેનું $pH$ મૂલ્ય કેટલું હશે?

$T$ $(K)$ તાપમાને,જો એમોનિયાનો દ્રાવણમાં આયનીકરણ અચળાંક $2.5 \times 10^{-5}$ હોય,તો તે તાપમાને $0.01 \ M$ એમોનિયાના દ્રાવણનો $pH$ અને તેના સંયુગ્મી એસિડનો આયનીકરણ અચળાંક અનુક્રમે કેટલો થશે? $(\log 2 = 0.30)$

પેશીઓમાં લેક્ટિક એસિડ $(HC_3H_5O_3),$ જે એક મોનોબેઝિક એસિડ છે,તેનો સંગ્રહ થવાથી દુખાવો અને થાકનો અનુભવ થાય છે. $0.10 \ M$ જલીય દ્રાવણમાં,લેક્ટિક એસિડ $3.7 \%$ વિયોજિત થાય છે. આ એસિડ માટે વિયોજન અચળાંક,$K_a$ નું મૂલ્ય કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo