$7.15 \ K$ ઉત્કલનબિંદુ ઉન્નયન અને $2.75 \ K \ kg \ mol^{-1}$ મોલલ ઉન્નયન અચળાંક ધરાવતા અબાષ્પશીલ દ્રાવ્યના દ્રાવણની મોલાલિટી કેટલી થાય ($m$ માં)?

  • A
    $3.2$
  • B
    $2.0$
  • C
    $2.6$
  • D
    $3.8$

Explore More

Similar Questions

$1 \ litre$ પાણીમાં $1 \ mol$ $NaCl$ ઉમેરવાથી પાણીનું ઉત્કલનબિંદુ વધે છે,જ્યારે $1 \ litre$ પાણીમાં $1 \ mol$ મિથાઈલ આલ્કોહોલ ઉમેરવાથી તેનું ઉત્કલનબિંદુ ઘટે છે,તે સમજાવો.

પાણી માટે $K_b = 0.513 \ ^oC \ kg \ mol^{-1}$ છે. જો $0.1 \ mol$ ખાંડ $(C_{12}H_{22}O_{11})$ ને $200 \ mL$ પાણીમાં ઓગાળવામાં આવે,તો બનતું દ્રાવણ $1 \ atm$ દબાણે કયા તાપમાને ઊકળશે ($^oC$ માં)?

જો એક જલીય દ્રાવણમાં બે અબાષ્પશીલ અવિદ્યુતવિભાજ્ય $X$ (આણ્વીય દળ $180$) અને $Y$ (આણ્વીય દળ $50$) અનુક્રમે $9 \%$ અને $1 \%$ $(w/w)$ ધરાવતું હોય,તો દ્રાવણનું ઉત્કલનબિંદુ ${ }^{\circ} C$ માં આશરે કેટલું હશે? $(K_b = 0.52 \ K \ kg \ mol^{-1})$

જ્યારે $174.5 \ mg$ અષ્ટપરમાણ્વીય સલ્ફર $(S_8)$ ને $78 \ g$ બ્રોમીન $(Br_2)$ માં ઉમેરવામાં આવે છે,ત્યારે બ્રોમીનનું ઉત્કલન બિંદુ ............. $K$ થાય છે. આપેલ છે: $Br_2$ માટે $K_b = 5.2 \ K \ kg \ mol^{-1}$ અને શુદ્ધ $Br_2$ નું ઉત્કલન બિંદુ = $332.15 \ K$.

અબાષ્પશીલ દ્રાવ્ય $A$ ના $2\%$ જલીય દ્રાવણનું ઉત્કલનબિંદુ એ અબાષ્પશીલ દ્રાવ્ય $B$ ના $8\%$ જલીય દ્રાવણના ઉત્કલનબિંદુ જેટલું છે. $A$ અને $B$ ના આણ્વીય દળ વચ્ચેનો સંબંધ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo