અબાષ્પશીલ દ્રાવ્ય $A$ ના $2\%$ જલીય દ્રાવણનું ઉત્કલનબિંદુ એ અબાષ્પશીલ દ્રાવ્ય $B$ ના $8\%$ જલીય દ્રાવણના ઉત્કલનબિંદુ જેટલું છે. $A$ અને $B$ ના આણ્વીય દળ વચ્ચેનો સંબંધ શું છે?

  • A
    $M_A = 4M_B$
  • B
    $M_B = 4M_A$
  • C
    $M_A = 8M_B$
  • D
    $M_B = 8M_A$

Explore More

Similar Questions

અબાષ્પશીલ દ્રાવ્યના દ્રાવણનું ઉત્કલનબિંદુ ઉન્નયન $1.75 \ K$ છે. દ્રાવણની મોલાલિટીની ગણતરી કરો $[K_{b} = 3.5 \ K \ kg \ mol^{-1}]$.

$0.05^{\circ} C$ જેટલું ઉત્કલનબિંદુમાં ઉન્નયન જોવા માટે,$100 \ g$ પાણી $(K_{b} = 0.5)$ માં ઉમેરવા પડતા દ્રાવ્યનું પ્રમાણ (આણ્વીય દળ $= 100$) કેટલું હશે ($g$ માં)?

જ્યારે $10 \ g$ અબાષ્પશીલ દ્રાવ્યને $100 \ g$ બેન્ઝીનમાં ઓગાળવામાં આવે છે,ત્યારે ઉત્કલનબિંદુમાં $1 \ ^{\circ}C$ નો વધારો થાય છે. તો દ્રાવ્યનું આણ્વીય દળ ....... $g \ mol^{-1}$ છે. (બેન્ઝીન માટે $K_b = 2.53 \ K \ kg \ mol^{-1}$)

$x \ g$ યુરિયા (મોલર દળ $60 \ g \ mol^{-1}$) ને $y \ g$ શુદ્ધ પાણીમાં સંપૂર્ણપણે ઓગાળવામાં આવે છે અને દ્રાવણ $373.202 \ K$ તાપમાને ઉકાળવામાં આવે છે. જો $1.013 \ bar$ દબાણે શુદ્ધ પાણીનું ઉત્કલનબિંદુ $373.15 \ K$ હોય,તો $x:y$ શું થશે? $(K_b(H_2O) = 0.52 \ K \ kg \ mol^{-1})$

$M_A$ આણ્વિય દળ ધરાવતા $5 \ g$ અબાષ્પશીલ કાર્બનિક પદાર્થને $200 \ g$ ટેટ્રાહાઇડ્રો ફ્યુરાનમાં દ્રાવ્ય કરવામાં આવ્યો છે. જો ટેટ્રાહાઇડ્રોફ્યુરાનનો મોલલ ઉન્નયન અચળાંક $K_b$ હોય,તો $\Delta T_b$ ..... થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo