મકાઈના ડોડાની ટેસલ્સનું કાર્ય શું છે?

  • [NEET 2023]
  • A

    બીજનું રક્ષણ કરવા

  • B

    કિટકોને આકર્ષવા

  • C

    પરાગરજને જકડવા

  • D

    પરાગરજનું વિસ્તરણ કરવા

Similar Questions

જલજ વનસ્પતિઓમાં પરાગનયન કેવી રીતે થાય છે ?

વાત પરાગનયન માટે શું જરૂરી છે?

સાચાં વિધાનોના જૂથને ઓળખો.

$A$. વેલીસ્નેરિયાના પુષ્પો રંગીન હોય છે અને મધુરસ ઉત્પન્ન કરે છે.

$B$. જલીય લીલીનાં પુષ્પો પાણી દ્વારા પરાગિત થતાં નથી.

$C$ મોટા ભાગની જલપરાગરજ લાંબી અને પટ્ટીમય હોય છે 

$D$. કેટલીક જલજ વનસ્પતીઓમાં પરાગરજ લાંબી અને પટ્ટીમય હોય છે.

$E$. કેટલીક જલજ વનસ્પતિઓમાં પરાગરજ નીષ્ક્રિય રીતે પાણીની અંદર વહન પામે છે.

નીંચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

  • [NEET 2024]

આવૃત બીજધારીના જન્યુઓ કેવા હોય છે?

નીચેનામાંથી ક્યું વાક્ય બધી સપુષ્પી વનસ્પતિઓ માટે લાગુ પડે છે?