મકાઈના ડોડાની ટેસલ્સનું કાર્ય શું છે?
બીજનું રક્ષણ કરવા
કિટકોને આકર્ષવા
પરાગરજને જકડવા
પરાગરજનું વિસ્તરણ કરવા
જલજ વનસ્પતિઓમાં પરાગનયન કેવી રીતે થાય છે ?
વાત પરાગનયન માટે શું જરૂરી છે?
સાચાં વિધાનોના જૂથને ઓળખો.
$A$. વેલીસ્નેરિયાના પુષ્પો રંગીન હોય છે અને મધુરસ ઉત્પન્ન કરે છે.
$B$. જલીય લીલીનાં પુષ્પો પાણી દ્વારા પરાગિત થતાં નથી.
$C$ મોટા ભાગની જલપરાગરજ લાંબી અને પટ્ટીમય હોય છે
$D$. કેટલીક જલજ વનસ્પતીઓમાં પરાગરજ લાંબી અને પટ્ટીમય હોય છે.
$E$. કેટલીક જલજ વનસ્પતિઓમાં પરાગરજ નીષ્ક્રિય રીતે પાણીની અંદર વહન પામે છે.
નીંચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
આવૃત બીજધારીના જન્યુઓ કેવા હોય છે?
નીચેનામાંથી ક્યું વાક્ય બધી સપુષ્પી વનસ્પતિઓ માટે લાગુ પડે છે?