રાઈ માટે શું સાચું?
તે ઝાયગોમોર્ફીક પુષ્પ ધરાવે છે
તે અધોજાયી પુષ્પ ધરાવે છે.
તે રસાળ ફળ છે.
તેમાં પુષ્પમાં પાંચ પુંકેસરો છે.
નીચે પૈકી કયું વિધાન સાચું છે?
"નૌતલ" શબ્દ ખાસ પ્રકારનાં ..........માટે ઉપયોગ થાય છે.
નીચેનામાંથી કઈ વનસ્પતિમાં બીજાશય અધઃસ્થ છે ?
નીચેનામાંથી કોણ ફળમાં પરિણમે છે ?
તલસ્થ જરાયુવિન્યાસ ધરાવે.