નીચે પૈકી કયું વિધાન સાચું છે?

  • A

    પુષ્પ એ રૂપાંતરીત મૂળ છે.

  • B

    પુષ્પ એ રૂપાંતરીત પ્રરોહ છે.

  • C

    પુષ્પ એ રૂપાંતરીત પર્ણ છે.

  • D

    પુષ્પ એ રૂપાંતરીત પુષ્પવિન્યાસ છે.

Similar Questions

ટામેટા અને લીંબુમાં જરાયુ વિન્યાસ .........પ્રકારનો છે.

નીચે આપેલ કયું પુષ્પનું સહાયકચક્ર છે ?

બીજાશયમાં અંડકોની ગોઠવણીને જરાયુવિન્યાસ કહે છે. જરાયુનો અર્થ શું થાય છે ? પુષ્પોમાં દેખાતા વિવિધ પ્રકારના જરાયુવિન્યાસના નામ અને આકૃતિ દોરી વર્ણન કરો.

તેમાં જરાયું વિન્યાસ તલસ્થ જોવા મળે છે

 નીચેનામાંથી કયા છોડમાં ઉપરજાયી પુષ્પ આવેલ હોય છે?