વૈજ્ઞાનિક કારણો આપો : વન્યજીવ સંરક્ષણ કાર્યક્રમ અંતર્ગત નાશપ્રાય જાતિઓને સૌથી વધુ અગ્રિમતા આપવી જોઈએ.
નાશપ્રાય જાતિઓ એવી જતિઓ છે કે જેમની સંખ્યા કટોકટીના સ્તર સુધી ધટી ગઈ છે અને તેમના કુદરતી નિવાસસ્થાનો ગંભીર રીતે અસરગ્રસ્ત બન્યા છે. જેથી સૌથી વધુ નાશપ્રાય જાતિઓમાં દુર્લભ જાતિઓ અને સંવેદનશીલ જાતિઓને અગ્રિમતા આપવી જરૂરી છે.
નવસ્થાન સંરક્ષણ માટેનું ઉદાહરણ કર્યું છે?
પ્રાણીઉદ્યાન કયા સંરક્ષણ અભિગમનો ભાગ છે?
આર્થિક રીતે મહત્વનાં ઉત્પાદનો માટે આણ્વિય,જનીનિક અને જાતીય સ્તરે વિવિધતાની શોધ એટલે $..............$