વૈજ્ઞાનિક કારણો આપો : વન્યજીવ સંરક્ષણ કાર્યક્રમ અંતર્ગત નાશપ્રાય જાતિઓને સૌથી વધુ અગ્રિમતા આપવી જોઈએ.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

નાશપ્રાય જાતિઓ એવી જતિઓ છે કે જેમની સંખ્યા કટોકટીના સ્તર સુધી ધટી ગઈ છે અને તેમના કુદરતી નિવાસસ્થાનો ગંભીર રીતે અસરગ્રસ્ત બન્યા છે. જેથી સૌથી વધુ નાશપ્રાય જાતિઓમાં દુર્લભ જાતિઓ અને સંવેદનશીલ જાતિઓને અગ્રિમતા આપવી જરૂરી છે.

Similar Questions

પવિત્ર ઉપવનો શું છે? તેમની સંરક્ષણમાં શું ભૂમિકા છે? 

એક સિવાય નીચેના બધાનો સમાવેશ “નવસ્થાન સંરક્ષણ” (ex-situ conservation) માં થાય છે.

  • [NEET 2018]

નીચેનામાંથી કયું નવસ્થાન સંરક્ષણ નથી?

સજીવોનો સમુહ જે વિશિષ્ટ ભૌગોલિક વિસ્તારમાં વિશિષ્ટ સમયે રહે છે તેને $.....$ રહે છે.

જૈવવિવિધતાના તાત્કાલિક ધ્યાન ખેંચે તેવા પ્રદેશમાં કોનો સમાવેશ થતો નથી?

  • [AIPMT 2008]