ભારતમાં રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્યજીવ અભ્યારણ્યોની સંખ્યા અનુક્રમે કેટલી છે?
$14$ અને $90$
$90$ અને $448$
$448$ અને $14$
$14$ અને $410$
સ્વસ્થાન સંરક્ષણ માટે સાચા વિધાન / વિધાનો ઓળખો.
$a$ - પવિત્ર ઉપવન સ્વસ્થાન સંરક્ષણ હેઠળનો ભાગ છે.
$b$ - પ્રાણીઉદ્યાનો સ્વસ્થાન સંરક્ષણ અભિગમ છે.
$c$ - આ અભિગમમાં જે - તે વિસ્તારને પર્યાવરણીય રીતે વિશિષ્ટઅને જૈવ-વિવિધતાથી ભરપૂર રહે એ રીતે કાયદાકીય સુરક્ષીત કરવામાં આવે છે.
તફાવત આપો : સ્વસ્થાન જાળવણી અને નવસ્થાન જાળવણી
નવસ્થાનની જાળવણીનું ઉદાહરણ કર્યું છે?
સ્વસ્થાન સંરક્ષણમાં નીચેનામાંથી શેનો સમાવેશ થતો નથી?
નીચે આપેલી વ્યાખ્યા/સમજૂતી આપો :
$(i)$ નિવસનતંત્રીય વિવિધતા
$(ii)$ રાષ્ટ્રીય ઉધાન