ભારતમાં રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્યજીવ અભ્યારણ્યોની સંખ્યા અનુક્રમે કેટલી છે?

  • A

    $14$ અને $90$

  • B

    $90$ અને $448$

  • C

    $448$ અને $14$

  • D

    $14$ અને $410$

Similar Questions

સ્વસ્થાન સંરક્ષણ માટે સાચા વિધાન / વિધાનો ઓળખો.

$a$ - પવિત્ર ઉપવન સ્વસ્થાન સંરક્ષણ હેઠળનો ભાગ છે.

$b$ - પ્રાણીઉદ્યાનો સ્વસ્થાન સંરક્ષણ અભિગમ છે.

$c$ - આ અભિગમમાં જે - તે વિસ્તારને પર્યાવરણીય રીતે વિશિષ્ટઅને જૈવ-વિવિધતાથી ભરપૂર રહે એ રીતે કાયદાકીય સુરક્ષીત કરવામાં આવે છે.

તફાવત આપો : સ્વસ્થાન જાળવણી અને નવસ્થાન જાળવણી

નવસ્થાનની જાળવણીનું ઉદાહરણ કર્યું છે?

  • [NEET 2014]

સ્વસ્થાન સંરક્ષણમાં નીચેનામાંથી શેનો સમાવેશ થતો નથી?

  • [AIPMT 2006]

નીચે આપેલી વ્યાખ્યા/સમજૂતી આપો : 

$(i)$ નિવસનતંત્રીય વિવિધતા

$(ii)$ રાષ્ટ્રીય ઉધાન