ભારતમાં રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્યજીવ અભ્યારણ્યોની સંખ્યા અનુક્રમે કેટલી છે?

  • A

    $14$ અને $90$

  • B

    $90$ અને $448$

  • C

    $448$ અને $14$

  • D

    $14$ અને $410$

Similar Questions

નીચેનામાંથી કયું ભયજનક વનસ્પતિઓ અને પ્રાણીઓ માટે નવસ્થાન જાળવણી માટે છે ?

  • [NEET 2017]

પરાગનયન નિવસનતંત્રની સેવા છે જે પરાગવાહકો જેવા કે મધમાખી, ભમરા, પક્ષીઓ અને ચામાચીડિયાં દ્વારા નિવસનતંત્રો આપણને પ્રદાન કરે છે. આપેલ સેવાનો સમાવેશ શેમાં કરી શકાય છે ?

નીચેના પૈકી કઈ પદ્ધતિ નવ સ્થાન (એક્સસીટુ) વાનસ્પતિક સંરક્ષણ માટે વપરાતી નથી?

  • [NEET 2013]

નીચેના પૈકી કોનો સ્વસ્થાન સંરક્ષણમાં સમાવેશ થતો નથી?

પૃથ્વી સમિતિ $1992 $ માં રીઓ ડેજેનેરો માં યોજાયો હતો જેને પરિણામે ......