રાસાયણિક બંધન એટલે શું ? તે શાથી રચાય છે ? તેના પ્રકારો કયા છે ?
જુદી-જુદી રાસાયણિક સ્વિસીઝમાં જુદા-જુદા ઘટકોને (પરમાણુઓ, અણુઓ, આયનો) વગેરેને એક સાથે ભેગા રાખે છે, તે આકર્ષણબળને રાસાયણિક બંધન કહે છે.
દરેક પ્રણાલી વધારે સ્થાયી થવાની વૃત્તિ ધરાવે છે અને બંધન તે પ્રણાલીની શક્તિ ઘટાડવાનું કામ કરે છે અને પ્રણાલી વધારે સ્થાયીતા મેળવે તે માટે બંધ બને છે.
રાસાયણિક બંધનના (સિદ્ધાંતોના) પ્રકારો નીચે પ્રમાણે છે.
$(1)$ કોસેલ-લુઇસ અભિગમ
$(2)$ સંયોજકતા કોશ ઇલેક્ટ્રૉનયુગ્ય આકર્ષણ $(VSEPR)$ સિદ્ધાંત
$(3)$ સંયોજકતા બંધનવાદ $(VB)$
$(4)$ આણ્વિય કક્ષકવાદ $(MO)$
નીચેનામાંથી કયા અણુઓમાં $\pi 2{{\rm{p}}_{\rm{z}}}$ અને $\pi 2{{\rm{p}}_{\rm{y}}}$ કક્ષકો ${\sigma ^*}2{{\rm{p}}_{\rm{x}}}$ આણ્વીય કક્ષકો ભરાયા પછી ભરાય છે ?
$(A)$ ${{\rm{O}}_2}$ $(B)$ $\mathrm{Ne}_{2}$ $(C)$ $\mathrm{N}_{2}$ $(D)$ $\mathrm{F}_{2}$
$CH _{4}, NH _{4}+$ અને $BH _{4}^{-}$ને ધ્યાનમાં લઈ નીચેનામાંથી સાચો વિકલ્પ શોધો.
${{\rm{O}}_2}$ અણુમાં પ્રતિબંધકારક આણ્વિય કક્ષકોમાં કુલ કેટલા ઇલેક્ટ્રોન છે ?
આણ્વીય કક્ષકોનાં પ્રકાર કયા છે ? તેમના વિશે ટૂંકમાં માહિતી આપો.
નીચેનામાંથી કયું વિધાન $I^+_3$ અને $I^-_3$ પરમાણુ આયનો વિશે સાચું છે?