વનસ્પતિ રસ અને વનસ્પતિઓના અન્ય ભાગો ખાતા સજીવોને શું કહે છે ? 

Similar Questions

કેટલાંક રણપ્રદેશના પ્રાણીઓ જેવા કે કાંગારુ, ઉંદર વિષયક નીચે આપેલ ચાર વિધાનો વિચારી ધ્યાનમાં લો.
$(a)$ તેઓને ગાઢો રંગ અને પ્રજનનનો ઊંચો દર અને ઘન મૂત્રનો - ત્યાગ કરે છે.
$(b)$ તેઓ પાણી પીતાં નથી, પાણી જાળવવા ધીમાદરે શ્વાસ લે છે અને તેઓનું શરીર જાડા વાળ દ્વારા આવરિત હોય છે.
$(c)$ તેઓ સૂકા બીજનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે અને પીવાનું પાણી જરૂરી હોતું નથી.
$(d)$ તેઓ ઘણાં સાંદ્રમૂત્રનો ત્યાગ કરે છે અને શરીરના તાપમાનને જાળવવા પાણીનો ઉપયોગ કરતાં નથી. આવાં પ્રાણીઓ માટે ઉપરોક્ત વિધાનો પૈકી કયાં બે વિધાનો સત્ય છે ?

પેલાજિક માછલી... .......

નિકાસ એટલે

$X$ - સમુદ્રમાં ઉડે હાઈડ્રોથર્મલ વેટ્સમાં સરેરાશ પાણીનું તાપમાન $25$ થી $30^o C$ હોય છે.

$Y$ - ઉભયજીવી અને સરીસૃપ યુરીથર્મલ સજીવો છે.

રહેઠાણનું અનુક્રમણ ....... દર્શાવે છે.