સાચી પ્રજનન-દિશાનાં લાક્ષણિક લક્ષણો કયાં હોય છે ?
સતત સ્વપરાગનયનનાં પરિણામે સ્થાયી લાક્ષણિક આનુવંશિકતા અને કેટલીક પેઢી સુધીની અભિવ્યક્તિ સાચું પ્રજનન છે.
સાચાં પ્રજનન દિશાનાં લાક્ષણિક લક્ષણો :
$(i)$ કૃત્રિમ સંકરણ માટે તેઓ પિતૃ તરીકે ઉપયોગમાં લેવાય છે. કારણ તેઓ સમાન લક્ષણો ધરાવતાં જન્યુઓ ઉત્પન્ન કરે છે.
$(ii)$ જનીનસ્વરૂપ નક્કી કરવા, ટેસ્ટ ક્રૉસમાં સમયુગ્મી પ્રચ્છન્ન વનસ્પતિ ઉપયોગમાં લેવાય છે.
મેન્ડલના સંકરણમાં વિરોધી લક્ષણોની જોડને શું કહે છે?
મનુષ્યોમાં નરમાં દાઢી અને મૂછ એ .... નું ઉદાહરણ છે.
એક દંપતીને ચાર પુત્રોની શકયતા કેટલી?
એક જ જનીન દ્વારા વધારે અસરો દર્શાવવાની ધટના
થેલેસેમીયા અને સીકલસેલ એનીમિયા ગ્લોબિન અણુના સંશ્લેષણની સમસ્યાને કારણે થાય છે. સાચું વિધાન પસંદ કરો.