સાચી પ્રજનન-દિશાનાં લાક્ષણિક લક્ષણો કયાં હોય છે ? 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

સતત સ્વપરાગનયનનાં પરિણામે સ્થાયી લાક્ષણિક આનુવંશિકતા અને કેટલીક પેઢી સુધીની અભિવ્યક્તિ સાચું પ્રજનન છે.

સાચાં પ્રજનન દિશાનાં લાક્ષણિક લક્ષણો :

$(i)$ કૃત્રિમ સંકરણ માટે તેઓ પિતૃ તરીકે ઉપયોગમાં લેવાય છે. કારણ તેઓ સમાન લક્ષણો ધરાવતાં જન્યુઓ ઉત્પન્ન કરે છે.

$(ii)$ જનીનસ્વરૂપ નક્કી કરવા, ટેસ્ટ ક્રૉસમાં સમયુગ્મી પ્રચ્છન્ન વનસ્પતિ ઉપયોગમાં લેવાય છે.

Similar Questions

ઢોરની જાતીમાં સંકરણ બાદ સંતતિ કાબરચિતરી રૂવાંટી સાથે પ્રાપ્ત થતી હોય તો તે નીચેનામાંથી કઈ લાક્ષણીકતા દર્શાવે છે?

ડ્રોસાફિલા મેલાનોગાસ્ટર......

નીચેનામાંથી કઈ અવ્યવસ્થા નીચે આપેલાં કેર્યોટાઈપ સાથે સંકળાયેલી છે ?

સાચી સંવર્ધક વનસ્પતિ એ ...... છે.

નરમાં બાહ્ય કર્ણપલ્લવ પર રૂંવાટીની હાજરી, આ ઘટના કયા નામથી ઓળખાય છે?