..... માટે કસોટી સંકરણ કરવામાં આવે છે.
જન્યુઓનાં કારકોની સંખ્યાનું વિશ્લેષણ કરવા
બે ભિન્ન જાતિ વચ્ચે સંકરણ થઈ શકે છે કે નહીં તે ચકાસવા
$F_2$ વનસ્પતિનાં જનીન પ્રકારનાં નિશ્ચયન
બે જાતિઓ એકબીજાને સંકલિત છે કે નહીં તે જાણવા
નીચેનામાંથી કયું હિમોફીલીયાનું સૌથી વધુ યોગ્ય રીતે વર્ણન કરે છે?
ઢોરની જાતીમાં સંકરણ બાદ સંતતિ કાબરચિતરી રૂવાંટી સાથે પ્રાપ્ત થતી હોય તો તે નીચેનામાંથી કઈ લાક્ષણીકતા દર્શાવે છે?
મિરાબીલીસ જલાપા વનસ્પતિ નીચેનામાંથી કઈ બાબતને અનુસરે છે?
સહલગ્નતા અને પુનઃસંયોજનનો પ્રથમ પ્રયોગ કોના દ્વારા કરવામાં આવ્યો હતો?
જો સામાન્ય સ્ત્રી આલ્બીનો પુરુષ સાથે લગ્ન કરે અને તેમની સંતતિ અડધી આલ્બીનો, અડધી સામાન્ય હોય, તો સ્ત્રી..... છે.