બેરોમીટરમાં પારાના સ્થાને પાણી વાપરતા શું મુશ્કેલી સર્જાય છે ? તે જાણવો ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

પાણીની ઘનતા ઓછી છે. તેથી, બેરોમીટરમાં પાણી વાપરવામાં આવે, તો બેરોમીટર તરીકે વપરાતી નળી $11$ મીટર લાંબી રાખવી પડે. જે સગવડભર્યું નથી.

Similar Questions

બેરોમીટરમાં પ્રવાહી તરીકે પારો કેમ વપરાય છે ? તે સમજાવો ?

એક $U$ નળી જેના બંને છેડાઓ વાતાવરણ તરફ ખુલ્લા છે, તે આંશિક રીતે પાણીથી ભરેલા છે. પાણી સાથે ન ભળી જાય તેવું તેલ નળીના એક બાજુમાં ત્યાં સુધી ભરવામાં આવે છે, જયાં સુધી બીજી બાજુમાં આવેલા પાણીની સપાટીથી $10\;mm$ ઊંચાઇ પ્રાપ્ત કરી લે છે. આ દરમિયાન પાણી પોતાનો સ્તર $65 \;mm$ જેટલું વધે છે (આકૃતિ જુઓ). તેલની ઘનતા ($kg/m^3$ માં) કેટલી હશે?

  • [NEET 2017]

એક પ્રેશર-પંપ (ડંકી)ને પાણી બહાર લાવવા માટે $10\,cm ^2$ આડછેદ ધરાવતી એક સમક્ષિતિજ નળી છે. જેમાંથી $20\,m / s$. ની ઝડપથી પાણી બહાર નીકળે છે. નળીની સામે રહેલી દિવાલ સાથે અથડાઈને નળીમાંથી સમક્ષિત દિશામાં બાર નીકળતું પાણી અટકી જાય છે. દિવાલ પર લાગતું બળ $......\,N$ હશે.[પાણીની ધનતા : = $1000\,kg / m ^3$ આપેલ છે.]

  • [JEE MAIN 2022]

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $\rho$ ઘનતા ધરાવતા પ્રવાહીથી ભરેલું પાત્ર દર્શાવે છે. ચાર બિંદુુઓ $A, B, C$ અને $D$ એ આકૃતિમાં દર્શાવ્યા મુજબ વર્તુળના વિરુદ્ધ વ્યાસાં બિંદુુઓ પર છે. $A$ અને $C$ બિંદુઓ શિરોલંબ રેખા પર રહેલા છે અને $B$ અને $D$ બિંદુુઓ સમક્ષિતિજ રેખા પર રહેલા છે. ખોટું નિવેદન પસંદ કરો. ( $p_A,p_B, p_C, p_D$ એ અનુક્કમિત બિંદુઓ પરનું $A$ નિરપેક્ષ દબાણ છે.

ટૉરિસેલીના બૅરોમીટરમાં પારો વપરાયો હતો. પાસ્કલે $984\, kg\, m^{-3}$ ઘનતાનો ફ્રેંચ વાઈન વાપરીને તેની નકલ કરી. સામાન્ય વાતાવરણના દબાણ માટે વાઈનના સ્તંભની ઊંચાઈ કેટલી હશે ?