કેશનળીમાં પાણી $h$ ઊંચાઈ સુધી ઉપર ચઢે છે. જો પાણીની સપાટીથી ઉપર કેશનળીની લંબાઈ $h$ કરતા ઓછી કરવામાં આવે,તો

  • A
    પાણી બિલકુલ ઉપર ચઢતું નથી
  • B
    પાણી કેશનળીના છેડા સુધી પહોંચે છે અને પછી ફુવારાની જેમ બહાર વહેવા લાગે છે
  • C
    પાણી કેશનળીના ઉપરના છેડા સુધી પહોંચે છે અને ત્યાં જ રહે છે,બહાર વહેતું નથી
  • D
    પાણી ઉપરના છેડાથી થોડે નીચે એક બિંદુ સુધી પહોંચે છે અને ત્યાં જ રહે છે

Explore More

Similar Questions

$0.28 \,mm$ આંતરિક વ્યાસ ધરાવતી કાચની કેશળીને પાત્રમાં રહેલા પાણીમાં શિરોલંબ ડુબાડવામાં આવે છે. કેશળીમાં પાણીનું સ્તર પાત્રમાં રહેલા પાણીના સ્તર જેટલું જ રહે તે માટે કેશળીમાં પાણી પર લાગુ પાડવું પડતું દબાણ ............ $\times 10^3 \,N/m^2$ છે (પાણીનું પૃષ્ઠતાણ $= 0.07 \,N/m$ અને વાતાવરણનું દબાણ $= 10^5 \,N/m^2$).

એક કેશનળીને પાણીમાં શિરોલંબ ડુબાડવામાં આવે છે,ત્યારે પાણી $h_{1}$ ઊંચાઈ સુધી ઉપર ચઢે છે. જ્યારે આ આખી ગોઠવણને ખાણમાં $d$ ઊંડાઈએ લઈ જવામાં આવે છે,ત્યારે પાણીનું સ્તર $h_{2}$ ઊંચાઈ સુધી ઉપર ચઢે છે. ગુણોત્તર $h_{1} / h_{2}$ કેટલો થાય? ($R =$ પૃથ્વીની ત્રિજ્યા)

ભારહીનતાની સ્થિતિમાં,એક કેશનળીને પાણીમાં ડુબાડવામાં આવે છે,તો પાણી

કેશિકાત્વ (Capillarity) એટલે શું? કેશિકાત્વના બે વ્યવહારુ ઉદાહરણો આપો.

કાચ અને પાણી વચ્ચેનો સંપર્ક કોણ $0^{\circ}$ છે અને પાણી કાચની કેશિકામાં $6 \ cm$ સુધી ઉપર ચઢે છે (પાણીનું પૃષ્ઠતાણ $T$ છે). $2T$ પૃષ્ઠતાણ,$60^{\circ}$ સંપર્ક કોણ અને $2$ સાપેક્ષ ઘનતા ધરાવતું બીજું પ્રવાહી તે જ કેશિકામાં કેટલા સુધી ઉપર ચઢશે ($cm$ માં)? (આપેલ છે: $\cos 0^{\circ}=1, \cos 60^{\circ}=0.5$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo