વનસ્પતિના શરીરમાંથી પાણી પ્રવાહી સ્વરૂપે કઈ પ્રક્રિયા દ્વારા ગુમાવાય છે?

  • A
    બાષ્પીભવન
  • B
    બાષ્પોત્સર્જન
  • C
    બિંદુત્સર્જન (Guttation)
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

તફાવત આપો:
$(1)$ આસૃતિદાબ (Osmotic Pressure) અને આસૃતિ પોટેન્શિયલ (Osmotic Potential)
$(2)$ પ્રસરણ (Diffusion) અને અંતઃચૂષણ (Imbibition)

આપેલ ફ્લો ચાર્ટમાં, જમીનથી જલવાહક પેશી (xylem) સુધી પાણીના વહનના માર્ગને દર્શાવવામાં આવ્યો છે. $A-E$ ને ઓળખો અને તે મુજબ સાચો વિકલ્પ પસંદ કરો.

નીચેનામાંથી કયા વિધાનો સાચા કે ખોટા છે?
$I.$ ધન જળસ્થિતિક દબાણને ટર્ગોર દબાણ કહેવામાં આવે છે.
$II.$ કોષરસના કદમાં વધારો અટકાવવા માટે દીવાલ દબાણ કાર્ય કરે છે.
$III.$ પ્રસરણ વાયુઓ કરતા પ્રવાહીમાં વધુ ઝડપી હોય છે.
$IV.$ અર્ધ-પ્રવેશશીલ પટલ દ્વારા પાણીના પ્રસરણને અંતઃચૂષણ કહેવામાં આવે છે.
$V.$ આસૃતિ એ પદાર્થનું હલનચલન છે,જે પ્રસરણ ઢાળની દિશામાં થાય છે.

નીચેનામાંથી કોણ નિષ્ક્રિય બિંદુસ્ત્રાવ (passive guttation) માટે જવાબદાર છે?

તફાવત આપો:
$(1)$ પ્રસરણ અને આસૃતિ
$(2)$ બાષ્પોત્સર્જન અને બાષ્પીભવન

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo