નસબંધી નરનાં જાતીય જીવન ઉપર કોઈ અસર કરતું નથી. કારણ કે :
નસબંધી છતાંય નર સ્કૂલન દર્શાવી શકે છે અને રૂધીરમાં જાતીય અંતઃસ્ત્રાવોનું પ્રમાણ બદલાતું નથી.
નસબંધીને કારણે જાતીય અંતઃસ્ત્રાવોનાં પ્રમાણને અસર થાય છે. પરંતુ સ્મલનમાં શુક્રકોષોની હાજરી જોવા મળે
સ્ખલન થઈ શકતું નથી પરંતુ અંતઃસ્ત્રાવી પ્રમાણ સામાન્ય છે.
નસબંધી જાતીય ઇચ્છાઓ ઉપર અસર કરતી નથી પરંતુ નપુંસકતા ઉત્પન્ન કરે છે
ભારતમાં ગર્ભ અવરોધન પદ્ધતિતરીકે $IUDs$ નો બહોળા પ્રમાણમાં સ્વીકાર થયેલ છે કરણ કે....
ગર્ભ અવરોધનની ભૌતિક પદ્ધતિ માટે ખોટું વિધાન પસંદ કરો.
નીચેનામામાંથી કઈ ગર્ભનિરોધન પદ્ધતિ પ્રાકૃતિક/પરંપરાગત નથી?
આપેલ આકૃતિમાં રહેલ ભાગ શું દર્શાવે છે?
નીચેનામાંથી ક્યું ગર્ભનિરોધક સાધન ડોક્ટર અથવા નર્સ દ્વારા યોનીમાંથી ગર્ભાશયમાં સ્થાપિત કરવામાં આવે છે?