ગર્ભ અવરોધનની ભૌતિક પદ્ધતિ માટે ખોટું વિધાન પસંદ કરો.
આ પદ્ધતિમાં નિરોધનો ઉપયોગ થાય છે.
નિરોધ પાતળા રબરનો બનેલ છે. -
આ પદ્ધતિ પ્રસૂતિ પછી મહત્તમ 6 મહિના સુધી જ કાર્યક્ષમ હોય છે.
સ્ત્રી-પુરૂષ બંનેનાં નિરોધ Disposable છે.
ગર્ભનિરોધક “સહેલી” $(SAHELI)$
શબ્દભેદ આપો : નિરોધ અને આંતરપટલ
કૉપર આયર્સનું કૉપર રિલીઝીંગ $IUD$ માં કાર્ય શું છે?
દૂધસ્ત્રવણ એમેનોરિયા અવરોધન પદ્ધતિ તરીકેના બે ફાયદાઓ જણાવો.
જનનપિંડોને દૂર કરવું એ ગર્ભનિરોધકનો વિકલ્પ નથી. શા માટે?