કઈ પરિસ્થિતિમાં, કોઈ ચોક્સ તબક્કામાં અનુક્રમણની થતી પ્રક્રિયામાં પહેલાંની સ્થિતિમાં પરત ફેરવવામાં આવે છે ? તે જાણવો ? 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

કુદરતી વિક્ષેપો જેવા કે આગ, પૂર કે બીજ કોઈ કુદરતી આપત્તિઓ અને માનવશાસ્ત્રની પ્રક્રિયાઓ અનુક્રમે શરૂતની અનુક્રમણની સ્થિતિ તરફ પરત લઈ જાય છે.

Similar Questions

મહત્તમ જૈવ વિશાલન નીચેનામાંથી કયા જલજ નિવસનતંત્રમાં હોય છે? .

  • [AIPMT 1999]

નીચે નિવસનતંબની આકૃતિ આપેલ છે. નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો.

$(i)$ આકૃતિમાં કયા પ્રકારનું નિવસનતંત્ર દશાવેલ છે ? 

$(ii)$ આવા નિવસનતંબની લાક્ષણિકતા તરીકે કોઈ વનસ્પતિનું નામ આપો.

જલસંચક અને મરુસંચક બંને અનુંક્રમણ ..........ને પ્રેરે છે.

પરાકાષ્ઠાએ પહોંચેલ સમુદાય અને શરૂઆત (પાયાના) સમુદાય વચ્ચેના ઉત્પાદન શ્વસનનો ગુણોત્તર ( નો દર) શું હશે ? શરૂઆતના સમુદાય અને પરાકાષ્ઠાએ પહોંચેલ સમુદાયના પ્રમાણમાં ફેરફાર જોવા મળે તો તમો કયા પ્રકારની સમજૂતી આપશો ?

વિશ્વમાં આવેલા કુલ કાર્બનનો $70\%$ જથ્થો ક્યાં જોવા મળે ?

  • [AIPMT 2008]