નિવસનતંત્રમાં પાયાની જાતિઓ કઈ છે?
જે સૌથી વધારે સંખ્યામાં હોય છે.
તે ખૂબ જ વારંવાર મળે છે.
વિશાળ જૈવભાર ધરાવે છે.
નિવસનતંત્રના ગુણધર્મોમાં ફાળો આપે છે.
પરિસ્થિતિકીય પિરામિડની રચનામાં શું ધ્યાનમાં ન લેવાય?
શેમાં સીધા પિરામિડ હોતા નથી?
વૈજ્ઞાનિક કારણો આપો : ઊર્જાના પિરામિડ ક્યારેય ઊલટા શક્ય નથી.
મુખ્ય પરિસ્થિતિકીય ભૂમિકા એટલે .........
બંને સંખ્યાકીય પિરામિડ રૂપનાં નિર્દેશનમાં અંતિમ પોષક સ્તરે તૃતીયક ઉપભોકતા સ્વરૂપે ઉચ્ચ કક્ષાનાં માંસાહારી સ્થાન પામે છે, તો કુલ પોષક સ્તરો કેટલા બનતા હશે?