નિવસનતંત્રમાં પાયાની જાતિઓ કઈ છે?

  • [AIPMT 1997]
  • A

    જે સૌથી વધારે સંખ્યામાં હોય છે.

  • B

    તે ખૂબ જ વારંવાર મળે છે.

  • C

    વિશાળ જૈવભાર ધરાવે છે.

  • D

    નિવસનતંત્રના ગુણધર્મોમાં ફાળો આપે છે.

Similar Questions

નીચે આપેલ પિરામિડ ક્યો છે ?

નિવસનતંત્રની પરિસ્થિતિને પિરામિડ સ્વરૂપીય રૂપાંતરણ દર્શાવવા પ્રથમ પાયાનું પ્રતિનિધિત્વ  ........ દ્વારા થાય છે?

નીચે આપેલ પીરામીડ શું દર્શાવે છે?

વૈજ્ઞાનિક કારણો આપો : ઊર્જાના પિરામિડ ક્યારેય ઊલટા શક્ય નથી.

કયા ત્રણ પ્રકારના પરિસ્થિતિકીય પિરામિડો છે ? પરિસ્થિતિકીય તંત્ર(નિવસનતંત્રમાં રચના, કાર્ય અને શક્તિના સંદર્ભમાં કઈ માહિતી ભારપૂર્વક જણાવે છે.)