નિવસનતંત્રમાં પાયાની જાતિઓ કઈ છે?
જે સૌથી વધારે સંખ્યામાં હોય છે.
તે ખૂબ જ વારંવાર મળે છે.
વિશાળ જૈવભાર ધરાવે છે.
નિવસનતંત્રના ગુણધર્મોમાં ફાળો આપે છે.
નીચે આપેલ પિરામિડ ક્યો છે ?
નિવસનતંત્રની પરિસ્થિતિને પિરામિડ સ્વરૂપીય રૂપાંતરણ દર્શાવવા પ્રથમ પાયાનું પ્રતિનિધિત્વ ........ દ્વારા થાય છે?
નીચે આપેલ પીરામીડ શું દર્શાવે છે?
વૈજ્ઞાનિક કારણો આપો : ઊર્જાના પિરામિડ ક્યારેય ઊલટા શક્ય નથી.
કયા ત્રણ પ્રકારના પરિસ્થિતિકીય પિરામિડો છે ? પરિસ્થિતિકીય તંત્ર(નિવસનતંત્રમાં રચના, કાર્ય અને શક્તિના સંદર્ભમાં કઈ માહિતી ભારપૂર્વક જણાવે છે.)